Author: alertnewslive.com

1 5 6 7 8 9 94 70 / 934 POSTS
એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલનું ગૌરવ: ઈલેક્ટ્રીશિયનની દિકરી નિદા સૈયદે 12મા ધોરણમાં હાંસલ કર્યા 98.57 પર્સન્ટાઈલ

એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલનું ગૌરવ: ઈલેક્ટ્રીશિયનની દિકરી નિદા સૈયદે 12મા ધોરણમાં હાંસલ કર્યા 98.57 પર્સન્ટાઈલ

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા 12 ધોરણના બોર્ડનું પરિણામ જાહેર કરવામાં આવ્યું. જાહેર કરવામાં આવેલા પરિણામમાં સુરતની ધી ડિસ્ટ્રીક્ટ મુસ્લિમ એજ્યુ [...]
કાપડના વેપારીને છેતરપિંડીના કેસમાં જામીન આપતી સુરતની કોર્ટ, સિનિયર વકીલ બિમલ સુખડવાલાએ કરી દલીલો

કાપડના વેપારીને છેતરપિંડીના કેસમાં જામીન આપતી સુરતની કોર્ટ, સિનિયર વકીલ બિમલ સુખડવાલાએ કરી દલીલો

સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં 2015માં નોંધાયેલી છેતરપિંડી અને રુપિયા નહીં ચૂકવ્યાના કેસમાં વેપારીને જામીન પર મૂક્ત કરવાનો આદેશ સુરતની કોર્ટ દ્વારા કરવામા [...]
અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન મળ્યા

અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન મળ્યા

સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ મની લોન્ [...]
2.60 ગ્રામ MD તથા નશાયુક્ત સીરપની 122 બોતલ સાથે બેને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ

2.60 ગ્રામ MD તથા નશાયુક્ત સીરપની 122 બોતલ સાથે બેને ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ

સુરતની સલાબતપુરા પોલીસે નશામૂક્ત સુરત અભિયાન અંતર્ગત શરુ કરેલી ઝૂંબેશમાં એમડી ડ્રગ્સ અને નશાયુક્ત બોતલ સાથે બે શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસ સૂત્ [...]
સુપ્રીમ કોર્ટ 7 મેના રોજ અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટ 7 મેના રોજ અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર સુનાવણી કરશે

સુપ્રીમ કોર્ટ ચાલી રહેલી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાની સંભાવના પર વિચાર કરશે. જસ્ટિસ સ [...]
ટેક્સટાઈલ માર્કેટના વેપારી સાથે ઠગાઈ કરનાર નાસતા ફરતા વોન્ટેડ આરોપીને 20 વર્ષ બાદ ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ

ટેક્સટાઈલ માર્કેટના વેપારી સાથે ઠગાઈ કરનાર નાસતા ફરતા વોન્ટેડ આરોપીને 20 વર્ષ બાદ ઝડપી પાડતી સલાબતપુરા પોલીસ

ટેક્સટાઈલ માર્કેટના વેપારીઓ સાથે કુલ 9,38,4976ની છેતરપિંડી કરી છેલ્લા 20 વર્ષથી પોતાની ધરપકડથી બચવા નાસતા ફરતા વોન્ટેડ આરોપીને સલાબતપુરા સર્વેલન્સ સ્ [...]
સોનોગ્રાફીના રેકોર્ડની જાળવણી નહીં કરનાર ડોક્ટરની સજા યથાવત રાખતી સુરતની સેશન્સ કોર્ટ, આરોગ્ય વિભાગ વતી વકીલ તરીકે મુખ્તીયાર શેખ, યાહયા શેખે કરી દલીલો

સોનોગ્રાફીના રેકોર્ડની જાળવણી નહીં કરનાર ડોક્ટરની સજા યથાવત રાખતી સુરતની સેશન્સ કોર્ટ, આરોગ્ય વિભાગ વતી વકીલ તરીકે મુખ્તીયાર શેખ, યાહયા શેખે કરી દલીલો

સુરતના કામરેજ ખાતે આવેલી સાંઈ હોસ્પિટલના ડોક્ટર દ્વારા સોનોગ્રાફીના રેકોર્ડની જાળવણી નહીં કરવાના કેસમાં સુરતની સેશન્સ કોર્ટે ડોક્ટરને ટ્રાયલ કોર્ટ દ્ [...]
સગરામપુરાની સમોલ હોસ્પિટલની બેદરકારી, પથરીના ઓપરેશન બાદ સલાબતપુરાના રિફાકતનું મોત થતાં ભારે હંગામો, હોસ્પિટલ-ડોક્ટર સામે ફરિયાદ

સગરામપુરાની સમોલ હોસ્પિટલની બેદરકારી, પથરીના ઓપરેશન બાદ સલાબતપુરાના રિફાકતનું મોત થતાં ભારે હંગામો, હોસ્પિટલ-ડોક્ટર સામે ફરિયાદ

સુરતના સગરામપુરા વિસ્તારમાં આવેલી સમોલ હોસ્પિટલ સામે સલાબતપુરાના રહીશોનો રોષ ફાટી નીકળ્યો હતો. પથરીનું ઓપરેશન કર્યા બાદ ભારે બેદરકારીના કારણે યુવાનનુ [...]
સુરત: આઠ વર્ષીય માસાઈ નણંદની હત્યા કરનારા ભાભીને ગણતરીના ક્લાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ, પીઆઈ એચ.એમ.ગઢવી સહિત પોલીસ ટીમે ઉકેલી નાંખ્યો કેસ

સુરત: આઠ વર્ષીય માસાઈ નણંદની હત્યા કરનારા ભાભીને ગણતરીના ક્લાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ, પીઆઈ એચ.એમ.ગઢવી સહિત પોલીસ ટીમે ઉકેલી નાંખ્યો કેસ

20મી એપ્રિલ 2024ના રોજ સુરતનાં ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં અકસ્માત મોત દાખલ કરવામાં આવી હતી. આ કેસમાં મોતને ભેટેલા આઠ વર્ષીય સાક્ષીનું કોઇ અગમ્ય કારણસર મ [...]
સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પર હૂમલાના કેસમાં તમામ 14 આરોપીઓને નિર્દોષ ઠેરવતી કોર્ટ, એડવોકેટ યાહ્યા શેખ અને એડવોકેટ ઈસ્માઈલ શેખે કરી હતી ધારદાર દલીલો

સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓ પર હૂમલાના કેસમાં તમામ 14 આરોપીઓને નિર્દોષ ઠેરવતી કોર્ટ, એડવોકેટ યાહ્યા શેખ અને એડવોકેટ ઈસ્માઈલ શેખે કરી હતી ધારદાર દલીલો

2012માં સુરત મહાનગરપાલિકાના મદદનીશ આરોગ્ય નિરીક્ષક તથા તેમના સહકર્મીઓ ઉપર નાનપુરા કાદરશાની નાળ વિસ્તારમાં આવેલા મ્યુનીસીપાલીટી શોપીંગ સેન્ટર પાસે કેટ [...]
1 5 6 7 8 9 94 70 / 934 POSTS