અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન મળ્યા

HomeCountry

અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન મળ્યા

સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ મની લોન્

સિક્કિમ પૂર: તિસ્તા નદીમાં જોરદાર વિસ્ફોટ, આર્મીનો દારૂગોળો પૂરમાં વહી ગયો
ચીન પર ભારતનું કડક વલણ! પાંચ વર્ષ માટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી, જાણો કારણ
પુતિન વિરુદ્ધ બળવો, વેગનર ગ્રુપે સત્તા પલટાનું કર્યું એલાન, મોસ્કોને સીલ કરાયું

સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ લોકસભાની ચૂંટણીઓ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે પ્રચાર એ મૂળભૂત, બંધારણીય અથવા કાનૂની અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 3