અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન મળ્યા

HomeCountry

અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન મળ્યા

સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ મની લોન્

પાકિસ્તાનમાં ઈમરાન સમર્થકો પર ધોંસ: ‘ટીવી પર આ સેલિબ્રિટીઓને બતાવાયા તો થશે કડક સજા’, સરકારે ચેનલોને આપી ચેતવણી
ગાઝામાંથી હમાસને ખતમ કરવું શક્ય નથી, ત્રણ મહિના પૂરા થયા પછી ઇઝરાયલે ટાર્ગેટ બદલ્યા!
મણિપુર હિંસાનું મૂળ કારણ શું? મૈતેયી હિન્દુ અને ખ્રિસ્તી નાગા-કુકી વચ્ચેનું ઘર્ષણ ધાર્મિક છે?

સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો છે. તમને જણાવી દઈએ કે સુપ્રીમ કોર્ટ મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવા પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ ગુરુવારે સુપ્રીમ કોર્ટ સમક્ષ લોકસભાની ચૂંટણીઓ વચ્ચે આમ આદમી પાર્ટી (AAP)ના વડા અરવિંદ કેજરીવાલની જામીન અરજીનો વિરોધ કરતા કહ્યું કે પ્રચાર એ મૂળભૂત, બંધારણીય અથવા કાનૂની અધિકાર નથી. સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 3