બેગમપુરાના દાદાભાઈ ફણીવાલા એ પરિવારના સભ્યો સાથે મળીને હનીફ હાસોટીને મોતને ઘાટ ઉતારી દીધો

HomeGujaratNews

બેગમપુરાના દાદાભાઈ ફણીવાલા એ પરિવારના સભ્યો સાથે મળીને હનીફ હાસોટીને મોતને ઘાટ ઉતારી દીધો

બેગમપુરાના માસુમપીર કબ્રસ્તાન નજીક હાંસોટી સમાજના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાતા સનસનાટી મચી ગઇ. બે દિવસ પૂર્વે થયેલા ઝઘડામાં હનીફ હાસોટી નામન

હનીફ હાંસોટીને મોતને ઘાટ ઉતારનાર હત્યારાઓ આખરે ઝડપાયા
8 ટીમ, 3 દિવસ, 0 પરિણામસ્ટેટ મોનિટરિંગ સેલના PSIની હત્યારા હવામાં ઓગળી ગયા !પોલીસને કોઈ સગડ મળ્યા નથી, આઠ ટીમ દિવસ-રાત લાગી હોવા છતાં પરિણામવિહિન
સુરેન્દ્રનગર પોલીસ પાસેથી તપાસ આંચકી લેવાઈઃ હવે અમદાવાદ LCB તપાસ કરશે

બેગમપુરાના માસુમપીર કબ્રસ્તાન નજીક હાંસોટી સમાજના યુવાનને મોતને ઘાટ ઉતારી દેવાતા સનસનાટી મચી ગઇ.

અણધાર્યા હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા યુવાનને નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં આજે રાત્રે તેનું અવસાન થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. હત્યારાઓ ભૂગર્ભમાં ઉતરી જતાં પોલીસે ઘનિષ્ઠ શોધખોળ શરૂ કરી દીધી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0