Author: alertnewslive.com

દાઉદી વ્હોરા સમાજના વડા ધર્મગુરુ તરીકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનની મોટી જીત, દાઈ તરીકે સૈયદના મુફદ્દલ જ રહેશે
મુંબઈ હાઈકોર્ટે દાઉદી વ્હોરા સમુદાયના વડા ધર્મગુરુ તરીકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના બિરુદને સમર્થન આપ્યું હતું, જ્યારે તેમના ભત્રીજા તાહિર ફખરુદ્દીનન [...]

સુરતમાં પાંચ અને બે વર્ષના બાળકોનું પરિવાર સાથે કરાવ્યું મિલન, સલાબતપુરા પોલીસ ટીમે માનવતા મહેકાવી
સુરતના રીંગ રોડ વિસ્તારમાં અટવાઈ ગયેલા પાંચ અને બે વર્ષના ફૂલ જેવા બાળકોનું માતા-પિતા સાથે મિલન કરાવીને સલાબતપુરા પોલીસે માનવતાનું ઉમદા કાર્ય કરી બતા [...]

બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો.ઓપ્ટ મેમ્બર તરીકે સુરતના સિનિયર વકીલ ઝકી શેખની પસંદગી
એક દાયકા ઉપરાંતથી અસરકારક વકીલાત કરતાં ઝકી શેખની પસંદગી થતાં સુરતના વકીલ આલમમાં હર્ષ સાથે ગૌરવની લાગણી...............
બાર કાઉન્સિલ ઓફ ગુજરાતમાં કો [...]

સ્ટાર કોપ ભૂપેન્દ્ર નાનુભાઈએ સલાબતપુરા પોલીસ સ્ટેશનું ગૌરવ વધાર્યું, સમગ્ર પોલીસ ટીમને અભિનંદન
સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એક પછી એક ઝળહળતી સફળતા મળી રહી છે. ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ સ્ટાફની જહેમત રંંગ લાવી રહી છે. સલાબતપુરા પોલીસ સ્ટેશનના અ.હે.કો [...]

ઈદ,રામનવમી, આંબેડકર જયંતિ, મહાવીર જયંતિની ઉજવણી: સલાબતપુરા પીઆઈ રબારીએ યોજી શાંતિ સમિતિની મિટીંગ
આગામી દિવસોમાં ચારે પર્વની એક સાથે ઉજવણી કરવામાં આવનાર છે. સુરત શહેરની સલાબતપુરા પોલીસે તહેવારો અને બે જયંતિની ઉજવણી શાંતિ અને કોમી એખલાસના માહોલમાં [...]

કેન્દ્રીય એજન્સીઓએ રાષ્ટ્રીય સુરક્ષા બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ… CJI DY ચંદ્રચુડની CBIને સલાહ
દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે CBIના સ્થાપના દિવસ પર કેન્દ્રીય એજન્સીઓને મોટી સલાહ આપી છે. CJIએ કહ્યું કે કારણ કે કેન્દ્રીય એજન્સીઓ ઓછી ફેલાયે [...]

એલપીજી કોમર્શિયલ ગેસનું સિલિન્ડર ત્રીસ રૂપિયા સસ્તુઃ ફાસ્ટેગ કેવાયસી ફરજિયાત
આજે પહેલી એપ્રિલ ર૦ર૪ થી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે અને તેની સાથે દેશમાં ઘણાં મોટા ફેરફારો પણ લાગુ કરવામાં આવ્યા છે, જેનો સીધો સંબંધ સામાન્ય જનતાન [...]

યુપીની બાંદા જેલમાં કેદ મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી હોસ્પિટલમાં મોતઃ ગાઝીપુરમાં દફનવિધિ
યુપીની બાંદા જેલમાં કેદ મુખ્તાર અંસારીનું હાર્ટ એટેકથી હોસ્પિટલમાં મોત થયા પછી તેને પી.એમ. પછી ગાઝીપુરમાં દફનવાશે. સુરક્ષા દળોના ચૂસ્ત બંદોબસ્ત સાથે [...]

ચેક બાઉન્સનાં કેસમાં ત્રણ જણાનો નિર્દોષ છૂટકારો, વિદ્વાન વકીલ બિમલ સુખડવાલાએ અપાવ્યો ત્રણ જણાને ન્યાય
સુરતના પૂણા કૂંભારીયા ખાતે આવેલી ઓટો કંપનીના મેનેજર વિરુદ્વ ઉચાપત અને ચેક બાઉન્સના કેસમાં સુરતની કોર્ટે તમામ દલીલો સાંભળીને ત્રણ જણાને નિર્દોષ જાહેર [...]

સુરત: ગેરકાયદે કતલખાના પર સલાબતપુરા પીઆઈ રબારીનો સપાટો, 6 જગ્યાએ દરોડા, 5ની ધરપકડ
સુરતના સલાબતપુરા પોલીસ સ્ટેશનની હદમાં ચાલતા ગેરકાયદે કતલખાના પર પોલીસે દરોડો પાડતા ખાટકીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. પોલીસે સાગમટે 6 સ્થળોએ રેડ કરીને 2 [...]
