Author: alertnewslive.com

સિક્કિમ પૂર: તિસ્તા નદીમાં જોરદાર વિસ્ફોટ, આર્મીનો દારૂગોળો પૂરમાં વહી ગયો
સિક્કિમમાં કુદરતી આફત સતત તબાહી મચાવી રહી છે. તાજેતરમાં વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં ઉછાળો આવ્યો છે. પૂરના કારણે સિક્કિમના રંગપો ખાતે તિસ્તા નદીમ [...]

એશિયન ગેમ્સઃ ભારતે 25મા સુવર્ણપદક સાથે મેડલની સેન્ચ્યુરી ફટકારી, જાણો કેટલા સિલ્વર અને બ્રોન્ઝ જીત્યા
ચીનના હાંગઝોઉમાં રમાઈ રહેલી 19મી એશિયન ગેમ્સમાં ભારતીય ખેલાડીઓએ દિવસેને દિવસે તેમનું ઐતિહાસિક પ્રદર્શન જારી રાખ્યું છે. હવે શનિવારે ભારતીય મહિલા કબડ્ [...]

એશિયન ગેમ્સ: નવ વર્ષ પછી ભારતે હોકીમાં ગોલ્ડ જીત્યો, ફાઇનલમાં જાપાનને હરાવ્યું, પેરિસ ઓલિમ્પિકમાં સીધી એન્ટ્રી
ચીનમાં આયોજિત 19મી એશિયન ગેમ્સમાં ભારતીય પુરુષ હોકી ટીમે ઈતિહાસ રચ્યો છે. ભારતે ફાઈનલ મેચમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન જાપાનને 5-1ના મોટા માર્જિનથી હરાવીને [...]

આરબીઆઈએ રેપોરેટ 6.5 ટકા યથાવત્ રાખ્યોઃ પડકારો છતાં ભારત ગ્રોથ એન્જિનઃ ગવર્નર
આરબીઆઈ એ રેપોરેટ ૬.પ ટકા યથાવત્ રાખતા વ્યાજદર સ્થિર રહેશે અને બેંકલોનના હપ્તાની રકમ નહીં વધે. ભારત પડકારો છતાં ગ્રોથ-એન્જિન બની રહ્યું હોવાનો દાવો ગવ [...]

એટ્રોસિટી કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કરતી સુરતની કોર્ટ,વિદ્વાન વકીલ સિદ્વાર્થ મોદીએ કરી હતી દલીલો
કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એટ્રોસિટી એક્ટના ગુનામાં પકડાયેલા આરોપીઓને છોડી મૂકવાનો હુકમ સુરતની એટ્રોસિટી કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ [...]

સીરિયામાં સૈન્ય એકેડમી પર ડ્રોન દ્વારા ઘાતક હુમલોઃ 100 થી વધુના મોત: દોઢસોથી વધુને ઈજા
સીરિયાની એક સૈન્ય એકેડમીમાં ગ્રેજ્યએશન પરેડ દરમિયાન ડ્રોન દ્વારા વ્યપક હુમલો કરાતા ૧૦૦ થી વધુ લોકોના મૃત્યુ થયા છે, જ્યારે સવાસો જેટલા લોકો ઘાય [...]

સિક્કિમમાં ફસાયેલા 7000 લોકોને બચાવવા એરફોર્સના હેલિકોપ્ટરો મોકલાયા
સિક્કિમમાં ફસાયેલા ૭૦૦૦ લોકોને બચાવવાની કામગીરીમાં મદદ કરવા એરફોર્સના હેલિકોપ્ટરો પહોંચ્યા છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ૭ જવાનો સહિત ર૧ ના મૃત્યુ [...]

ચૂંટણી ટાણે એમપી-રાજસ્થાન, કેન્દ્ર સરકાર, ચૂંટણીપંચ તથા આરબીઆઈને ‘રેવડી કલ્ચર’ સામે સુપ્રીમ કોર્ટની નોટીસ
દેશની પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પડઘા પડી રહ્યા છે ત્યારે એવું જાણવા મળી રહ્યું છે કે ચૂંટણી આયોગ દિવાળી પછી પાંચ રાજ્યમાં ચૂંટણી યોજી શકે છે. એવ [...]

મુંબઈના ગોરેગાંવમાં 6 માળની ઈમારતમાં આગ લાગતા 7 નાં મૃત્યુઃ 46 લોકો દાઝ્યા
મુંબઈના ગોરેગાંવમાં ૬ માળની બિલ્ડીંગમાં આગ લાગતા ૭ લોકોના મૃત્યુ થયા છે, અને ૪૬ લોકો દાઝી ગયા છે. આ ઈમારતમાંથી ૩૦ લોકોને બચાવી લેવાયા છે.
મુંબઈના [...]

મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટને લઈ NHSRCLએ આપ્યું મોટું અપડેટ, જાણો ક્યાં સુધી પહોંચ્યું કામ…
નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમીટેડ (NHSRCL) ના જણાવ્યા મુજબ મુંબઇ-અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીએ હવે રફ્તાર પકડી છે. આ પ્રોજેક્ટ હેઠળ ઓ [...]
