Category: Gujarat

ગુજરાતમાં પ્રથમ વખત નવરાત્રિ દરમ્યાન હાર્ટએટેકથી 36 લોકોના થયાં મોત: ઈમરજન્સી કોલમાં વધારો
ગુજરાતના યુવાઓમાં હાર્ટ એટેકનું જોખમ વધી રહ્યું છે જેમાં એએમએના તબીબોએ રિસર્ચની માંગ કરી છે. પહેલીવાર નવરાત્રિમાં હાર્ટએટેકથી ૩૬ લોકોના મોત થયા [...]

મારુતિ ગુજરાતના પ્લાન્ટમાં 100 ટકા હિસ્સા માટે સુઝુકીને 12,841 કરોડના શેર ઇશ્યૂ કરશે
દેશની અગ્રણી કાર નિર્માતા, મારુતિ સુઝુકી ઇન્ડિયાએ મંગળવારે જાહેરાત કરી હતી કે તે તેની ગુજરાત ફેક્ટરીમાં 100 ટકા ઇક્વિટી મૂડી હસ્તગત કરવા માટે તેની મૂ [...]

ગુજરાતમાં ધોરણ-૧ર સામાન્ય પ્રવાની પરીક્ષા વર્ષમાં બે વાર લેવાશેઃ શિક્ષણ બોર્ડની જાહેરાત
ગુજરાત બોર્ડમાં ધોરણ ૧ર સાયન્સની પરીક્ષા બે વાર લેવાશે. પરીક્ષા પદ્ધતિ પણ નવી આવશે. આ નિર્ણયોનો અમલ શૈક્ષણિક વર્ષ-ર૦ર૩-ર૪ થી કરવામાં આવશે.
કેન્દ્ર [...]

બિલ્કિસ બાનુ કેસમાં સુપ્રીમ કોર્ટનો સવાલ, દોષિતો માફીને પાત્ર કેવી રીતે બન્યા?
સર્વોચ્ચ અદાલતે ગુરુવારે 2002ના ગુજરાત રમખાણો દરમિયાન બિલ્કિસ બાનુ ગેંગ રેપ કેસમાં 11 દોષિતોની અચાનક મુક્તિ અને તેના પરિવારના સાત સભ્યોની હત્યાને પડક [...]

રહસ્યના જાળા: 15 દિવસ બાદ પણ સુરતના બિલ્ડર નરેશ અગ્રવાલ કેસમાં પોલીસ ફરિયાદ નોંધાઈ નથી
સુરતના બિલ્ડર નરેશ અગ્રવાલની ક્લિપ સોશિયલ મીડિયામાં વાયરલ થયાના પંદર દિવસ બાદ પણ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી, કથિત રીતે નરેશ અગ્રવાલે આત્મહત્યાનો પ્રયાસ [...]

સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે 24 ગાયના મોત, મહુવા-સુરત પેસેન્જર ટ્રેન સાથે સર્જાઈ દુર્ઘટના
અમરેલીના સાવરકુંડલામાં ટ્રેનની અડફેટે આવવાથી ર૪ ગાયોના મોતથી અરેરાટીજનક ઘટના નિપજી છે. મહત્ત્વનું છે કે વનવિભાગ દ્વારા ગાયોના મૃતદેહ ખસેડવાની કામગીરી [...]

અમદાવાદમાં ભારત-પાક. ક્રિકેટ મેચની ડુપ્લીકેટ ટિકિટનું પકડાયું કૌભાંડ, ચારની ધરપકડ
અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચની મોટી કાર્યવાહી સફળ થઈ છે, અને વર્લ્ડકપની મેચની બોગસ ટિકિટ વેંચનારાઓ સામે કડક કદમ ઊઠાવીને ૧૦૮ ડુપ્લીકેટ ટિકિટો, પ્રિન્ટ કર [...]

મોરબી બ્રિજ દુર્ઘટનામાં SITનો રિપોર્ટ રજૂ, જયસુખ પટેલ સહિત ઓરેવા કંપનીનો સ્ટાફ જવાબદાર
મોરબી ઝુલતા પુલ દુર્ઘટના કેસમાં આજે હાઈકોર્ટમાં એસઆઈટીનો ફાઈનલ રિપોર્ટ રજુ કરવામાં આવ્યો છે. જેમાં ઓરેવા કંપની બ્રીજ ધરાશાયી થવામાં સંપૂર્ણ જવાબદાર હ [...]

પોલીસ એલર્ટ: પીએમ સહિત અમદાવાદના મોદી સ્ટેડિયમને ઉડાવી દેવાની ધમકી
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમને પી.એમ. મોદી સહિત ઊડાવવાની ધમકી આપતો ઈ-મેઈલ મળતા પોલીસ સતર્ક બની છે અને સી.પી. જી.એસ. મલિકે કહ્યું છે કે સ્ટેડિયમન [...]

એટ્રોસિટી કેસમાં તમામ આરોપીઓને નિર્દોષ છોડવાનો હુકમ કરતી સુરતની કોર્ટ,વિદ્વાન વકીલ સિદ્વાર્થ મોદીએ કરી હતી દલીલો
કતારગામ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એટ્રોસિટી એક્ટના ગુનામાં પકડાયેલા આરોપીઓને છોડી મૂકવાનો હુકમ સુરતની એટ્રોસિટી કોર્ટ દ્વારા કરવામાં આવ્યો હતો.
આ [...]
