Author: alertnewslive.com

સુપ્રીમ કોર્ટે ક્યા મુદ્દે કેન્દ્ર સરકારને ખખડાવી? સરકાર જ અદાલતો પર કેસોનું ભારણ વધારે છે?
દેશભરની અદાલતોમાં વધી રહેલા કેસોના ભારણને લઈને અવારનવાર ચર્ચા થતી રહે છે અને સડકથી સંસદ સુધી તેના પડઘા પડતા હોય છે. અદાલતો પર કેસોનું ભારણ ઘટાડીને ન્ [...]

પ્રથમ 6 મહિનામાં જ ચાલુ વર્ષે 87 હજારથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા કેમ છોડી? જાણો કયાં રહેવા ગયા?
સંસદમાં પ્રશ્નોતરી દરમિયાન સરકારે સ્વીકાર્યું કે પાંચ વર્ષમાં આઠ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું છે, અને વર્ષ-ર૦ર૩ ના પ્રથમ છ મહિનમાં જ ૮૭ હજારથી વધુ [...]

ગોધરાકાંડમાં ટ્રેનમાં આગ લગાડનાર ત્રણ અપરાધીઓની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી
2002 માં ગોધરામાં સાબરમતી એક્સપ્રેસને આગ ચાંપનાર ત્રણ દોષિતોની જામીન અરજી સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. સીજેઆઈ એ કહ્યું આ ગંભીર મામલો છે, અમે પહેલા ક [...]

અજિતને મળ્યા બાદ શરદ પવાર બોલ્યા,”કેટલાક લોકો ભાજપ સાથે હાથ મિલાવવા માટે સમજાવી રહ્યા છે”
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું છે કે તેમની પાર્ટી ભાજપ સાથે નહીં જાય, જોકે કેટલાક શુભેચ્છકો તેમને ભાજપ સાથે હાથ મિલાવવા માટે સમજા [...]

પાકિસ્તાનમાં ઈમરાન સમર્થકો પર ધોંસ: ‘ટીવી પર આ સેલિબ્રિટીઓને બતાવાયા તો થશે કડક સજા’, સરકારે ચેનલોને આપી ચેતવણી
પાકિસ્તાનની મીડિયા મોનિટરિંગ સંસ્થા વૉચડોગે સેના અને અગાઉની સરકારની ટીકા કરનારા લગભગ એક ડઝન લોકો વિરુદ્ધ કાર્યવાહી કરી હતી. તેમણે ચેનલોને ટીવી ડિબેટ [...]

રાજપૂત કરણી સેનાની બેઠકમાં ફાયરિંગ, પ્રદેશ પ્રમુખને કરોડરજ્જુમાં ગોળી વાગી, હુમલાનું કારણ સામે આવ્યું
ઉદયપુરમાં રવિવારે એક મોટી ઘટના સામે આવી છે.અહીં એક કાર્યક્રમ દરમિયાન શ્રી રાજપૂત કરણી સેવાના પ્રદેશ અધ્યક્ષ ભંવર સિંહ પર ગોળીબાર થયો હતો. આટલું જ નહી [...]

“1,800 વિશેષ અતિથિઓ, સેલ્ફી પોઈન્ટ્સ”: સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે કેન્દ્રનો મેગા પ્લાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટ, 2023ના રોજ 77માં સ્વતંત્રતા દિવસના અવસરે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ પછી, તેઓ ઐતિહાસિક સ [...]

શાહરૂખ ખાનની ‘જવાન’ની ક્લિપ વાયરલ કરવા બદલ કેસ દાખલ, ટ્વિટર હેન્ડલ સહિતના નામો ફરિયાદમાં
શાહરૂખ ખાનની જવાન ફિલ્મ હાલનાં દિવસોમાં ચર્ચામાં છે. જ્યારે ફિલ્મનું બીજું ગીત રિલીઝ થવાની તૈયારીમાં છે ત્યારે રેડ ચિલીઝ એન્ટરટેઈનમેન્ટની ફરિયાદના આધ [...]

કેનેડામાં વધુ એક મંદિરમાં તોડફોડ, ખાલિસ્તાન તરફી પોસ્ટરો લગાવવામાં આવ્યા
શનિવારે રાત્રે કેનેડામાં એક મંદિરમાં કથિત રીતે ખાલિસ્તાની સમર્થકો દ્વારા તોડફોડ કરવામાં આવી હતી, જેનાથી ભારતીય સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો. અધિકારીઓએ [...]

ગૃહમંત્રી અમિત શાહ, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં તિરંગા યાત્રાનો કરાવ્યો પ્રારંભ, તિરંગો લહેરાવી રેલી કાઢી
કેન્દ્રીય મંત્રી અમિત શાહ બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. રવિવારે બીજા દિવસે અમિત શાહે અમદાવાદમાં તિરંગા યાત્રાને લીલી ઝંડી બતાવી હતી. આ દરમિયાન જનસભાને [...]
