Tag: Feature

રેલવે માટે ઐતિહાસિક દિવસઃ 508 સ્ટેશનોની કાયાપલટ થશે, PMએ શિલાન્યાસ કર્યો
ભારતીય રેલ્વે માટે આજનો દિવસ ઐતિહાસિક છે. ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના ઘણા રાજ્યોના 508 રેલવે સ્ટેશનનો દેખાવ બદલાવા જઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન [...]

‘INDIA’ ગઠબંધનની ત્રીજી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે
વિપક્ષી INDIA ગઠબંધનની ત્રીજી બેઠક 31 ઓગસ્ટ-1 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં યોજાશે જેમાં કોંગ્રેસના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને ઓછામાં ઓછા પાંચ રાજ્ય [...]

કોંગ્રેસનો સવાલ,”રાહુલ ગાંધીની સદસ્યતા હજુ સુધી શા માટે બહાલ કરાઈ નથી, શું પીએમને અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલવાનો ડર છે?
સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને તેમની 'મોદી સરનેમ' ટિપ્પણી સંબંધિત માનહાનિના કેસમાં રાહત આપ્યાના એક દિવસ પછીકોંગ્રેસે પૂછ્યું કે શા માટે તેમના નેતાની સદ [...]

અંકલેશ્વર કોર્ટનો મોટો ચૂકાદો: ટેરર અટેકનો પ્લોટ ઘડનારા સુરતનાં કાસીમ સ્ટીમ્બરવાલા, ઉબેદ મિર્ઝાને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા
2017માં અમદાવાદ ATS એ અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા મૂળ વડોદરા અને સુરતના બે આતંકીઓની ધરપકડ કરી હતી.
લોન વુલ્ફ એ [...]

તોશાખાના કેસમાં પાકિસ્તાનના પૂર્વ PM ઈમરાન દોષિત, ત્રણ વર્ષની સજા, ધરપકડ, પાંચ વર્ષ સુધી ચૂંટણી લડી શકશે નહીં
પાકિસ્તાનના પૂર્વ પીએમ ઈમરાન ખાનને મોટો ઝટકો લાગ્યો છે. પાકિસ્તાનની ટ્રાયલ કોર્ટે ઈમરાન ખાનને સરકારી ભેટો (તોશાખાના કેસ) ગેરકાયદેસર રીતે વેચવા બદલ 3 [...]

ગુજરાતમાં ભાજપને મોટો ફટકો, પ્રદીપસિંહ વાઘેલાએ મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું
ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પ્રદીપસિંહ વાઘેલાએ ગુજરાત ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં 2024ની લોકસભા ચૂંટણીની ત [...]

મોદી સરનેમ કેસ: સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને શુંં શિખામણ આપી, શું બોલવાથી બચવાનું કહ્યું?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને મોટી રાહત આપતાં સુપ્રીમ કોર્ટે 2019ના માનહાનિ કેસમાં હાઈકોર્ટ દ્વારા આપવામાં આવેલી સજા પર રોક લગાવી દીધી છે. મોદી સરનેમ ક [...]

મોદી સરનેમ કેસ: રાહુલ ગાંધીને મોટી રાહત, સુરત કોર્ટના હુકમ પર સ્ટે, લોકસભામાં થશે રિ-એન્ટ્રી, ચૂંટણી લડવાનો માર્ગ મોકળો
મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને મોટી રાહત આપી છે. આ કેસમાં પોતાનો ચુકાદો આપતાં સુપ્રીમ કોર્ટે રાહુલની સજા પર રોક લગાવી દીધી છે. રાહુલ [...]

અલ્હાબાદ હાઈકોર્ટની મંજુરી પછી પુરાતત્ત્વ વિભાગ દ્વારા જ્ઞાનવાપીનો સર્વે: વીડિયોગ્રાફી કરાઈ
અલ્હાબાદ હાઈકોર્ટની મંજુરી પછી જ્ઞાનવાપીમાં આજે સર્વે શરૃ કરાયો છે, તો બીજી તરફ મુસ્લિમ પક્ષે સુપ્રિમ કોર્ટના દ્વાર ખખડાવ્યા છે. બપોરે નમાજના કારણે સ [...]

કેદારનાથના ગૌરીકુંડમાં ભારે વરસાદથી ભૂસ્ખલન થતા તબાહીઃ 12 લોકો દટાયા
કેદારનાથ રૃટ ઉપર ભેખડો ધસી પડતા તેમાં ૧ર દટાયા હોવાનું જાણવા મળે છે. ગૌરીકુંડમાં ભારે વરસાદથી તબાહી મચી છે, જેમાં દુકાનો તણાઈ ગઈ હોવાના અહેવાલો છે.
[...]
