સિદ્ધાર્થ મોદી સામે ફરિયાદીની દલીલો બિનઅસરકારક સાબિત થઈચેક રિટર્નના કેસમાં સાંઈ કોર્પોરેશનના ભાગીદારનો નિર્દોષ છુટકારો

HomeNewsBusiness

સિદ્ધાર્થ મોદી સામે ફરિયાદીની દલીલો બિનઅસરકારક સાબિત થઈચેક રિટર્નના કેસમાં સાંઈ કોર્પોરેશનના ભાગીદારનો નિર્દોષ છુટકારો

સંવાદદાતા દ્વારા, સુરતબમરોલી વિસ્તારમાં ફાઈનાન્સનો બિઝનેશ ચલાવનાર ભાગીદારને કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. તેમની સામે પોણા છ લાખ ખટગાવી જ

Alert New:આધાર-પાન કાર્ડ લિન્ક નહીં હોય તો પાનકાર્ડ થઈ જશે રદ્દ, બે પાનકાર્ડ હોય તો 10 હજારનો દંડ
PM મોદીના પ્રોગ્રામ પછી Googleની મોટી જાહેરાત, ગુજરાતમાં ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલશે
વાયબ્રન્ટ ગુજરાત:’ગ્લોબલ ટ્રેડ શો’માં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો દબદબો, પીએમ મોદીએ શેર કર્યા જોરદાર ફોટો

સંવાદદાતા દ્વારા, સુરત
બમરોલી વિસ્તારમાં ફાઈનાન્સનો બિઝનેશ ચલાવનાર ભાગીદારને કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે. તેમની સામે પોણા છ લાખ ખટગાવી જવાનો ગંભીર આરોપ મુકવામાં આવ્યો હતો.


વિગતો અનુસાર અઠવાગેટસ્થિત ચંદ્રદીપ સોસાયટીમાં રહેતા પ્રિતી પટેલના પતિએ વર્ષ 2015માં સાંઈ કોર્પોરેશનના એક ભાગીદાર વિનોદ શ્રિવાસ્તાવને 4.07 લાખ રૂપિયા આપ્યા હતા. 2 ટકા વ્યાજે આપેલા રૂપિયા સામે વર્ષ 2018 સુધી 5.76 લાખની રકમ જમા થઈ ગઈ હતી પરંતુ વિનોદ રૂપિયા ચુકવવાનો નામ લેતો ન હતો. વિનોદે આપેલો ચેક પણ ઈનસફિશિયન્ટ ફન્ડંસના શેરાથી પરત ફરતા છેવટે વર્ષ 2018માં ફરિયાદીએ સાંઈ કોર્પોરેશનના ભાગીદાર સામે ચેક રિટર્નનો કેસ કરીને દાદ માંગી હતી. પરંતુ છ વર્ષ સુધી ચાલેલા કેસમાં પ્રિતી પટેલ વતી દલીલો કરનાર વકીલની દલીલો ટકી શકી ન હતી. તેની સામે એડવોકેટ સિદ્ધાર્થ મોદીને તાર્કિક દલીલોને અંતે કોર્ટે વિનોદ શ્રીવાસ્તવને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો હતો.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0