આણંદ / ખેતરમાં લાઈટનો વાયર પગમાં ભરાતા કરંટ લાગતા ખેડૂતનું મોત, પગ સળગી ગયો, લાશ જોવાય તેવી ન રહી

HomeGujarat

આણંદ / ખેતરમાં લાઈટનો વાયર પગમાં ભરાતા કરંટ લાગતા ખેડૂતનું મોત, પગ સળગી ગયો, લાશ જોવાય તેવી ન રહી

આણંદના વરસડા ગામમાં વીજ કરંટથી ખેડૂતનું મૃત્યુ ખેતરમાં વીજ વાયર પગમાં ભરાતા ખેડૂતને વીજ કરંટ લાગ્યો કનુ ભરવાડ નામના 59 વર્ષીય ખેડૂતનું મૃત્યુ

સુરત: આઠ વર્ષીય માસાઈ નણંદની હત્યા કરનારા ભાભીને ગણતરીના ક્લાકોમાં પકડી પાડતી ભેસ્તાન પોલીસ, પીઆઈ એચ.એમ.ગઢવી સહિત પોલીસ ટીમે ઉકેલી નાંખ્યો કેસ
ગુજરાતમાં ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ વરસશે
સુરતમાં સામૂહિક આત્મહત્યા,માસુમ બાળકો સહિત 6 જણાને ઝેર પાઈ મનીષ સોલંકીએ કર્યો આપઘાત
  • આણંદના વરસડા ગામમાં વીજ કરંટથી ખેડૂતનું મૃત્યુ
  • ખેતરમાં વીજ વાયર પગમાં ભરાતા ખેડૂતને વીજ કરંટ લાગ્યો
  • કનુ ભરવાડ નામના 59 વર્ષીય ખેડૂતનું મૃત્યુ

આણંદના વરસડા ગામના કમકમાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે. વરસડા ગામમાં વીજ કરંટથી ખેડૂતનું દુ:ખદ મૃત્યુ થયું છે.

ખેતીકામ દરમિયાન પગમાં ભરાયો વીજ વાયર
વરસડા ગામમાં કનુ ભરવાડ નામના 59 વર્ષીય ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતા હતા જે દરમિયાન જમીન પર પડેલો જીવીત વીજ તાર તેમના પગમાં ભરાઈ જતા તેમનું મોત થયું છે. જીવીત વીજ તાર ખેડૂતન પગમાં વીટોળાઈ ગયો હતો અને જે કરંટના મારથી તેઓ છૂટી શક્યાં ન હતા અને જેમાં તેઓ ખૂબ દાજી ગયા હતા. જે બનાવને પગલે ખેડૂત કનુ ભરવાડનું મોત થયું છે. જે ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0