આણંદ / ખેતરમાં લાઈટનો વાયર પગમાં ભરાતા કરંટ લાગતા ખેડૂતનું મોત, પગ સળગી ગયો, લાશ જોવાય તેવી ન રહી

HomeGujarat

આણંદ / ખેતરમાં લાઈટનો વાયર પગમાં ભરાતા કરંટ લાગતા ખેડૂતનું મોત, પગ સળગી ગયો, લાશ જોવાય તેવી ન રહી

આણંદના વરસડા ગામમાં વીજ કરંટથી ખેડૂતનું મૃત્યુ ખેતરમાં વીજ વાયર પગમાં ભરાતા ખેડૂતને વીજ કરંટ લાગ્યો કનુ ભરવાડ નામના 59 વર્ષીય ખેડૂતનું મૃત્યુ

લોકસભાની ચૂંટણી માટે મુકુલ વાસનિક એક્શનમાં, ત્રણ સહપ્રભારીઓને ગુજરાતની 26 બેઠકોની વહેંચણી કરી
વડોદરા બોડ દુર્ઘટનાની ઈફેક્ટ:ઓખા-બેટ દ્વારકા વચ્ચે ચાલતી 16 બોટના લાયસન્સ ટેમ્પરરી રદ
જૂની અદાવતમા થયેલા ઝઘડાનાં કેસમાં આરોપીને દોષમૂક્ત જાહેર કરતી કોર્ટ, બચાવ પક્ષે સિનિયર એડવોકેટ મુખ્ત્યાર શેખ અને યાહ્યા શેખે કરી દલીલો
  • આણંદના વરસડા ગામમાં વીજ કરંટથી ખેડૂતનું મૃત્યુ
  • ખેતરમાં વીજ વાયર પગમાં ભરાતા ખેડૂતને વીજ કરંટ લાગ્યો
  • કનુ ભરવાડ નામના 59 વર્ષીય ખેડૂતનું મૃત્યુ

આણંદના વરસડા ગામના કમકમાટી ભર્યા સમાચાર સામે આવ્યા છે. વરસડા ગામમાં વીજ કરંટથી ખેડૂતનું દુ:ખદ મૃત્યુ થયું છે.

ખેતીકામ દરમિયાન પગમાં ભરાયો વીજ વાયર
વરસડા ગામમાં કનુ ભરવાડ નામના 59 વર્ષીય ખેડૂત પોતાના ખેતરમાં કામ કરતા હતા જે દરમિયાન જમીન પર પડેલો જીવીત વીજ તાર તેમના પગમાં ભરાઈ જતા તેમનું મોત થયું છે. જીવીત વીજ તાર ખેડૂતન પગમાં વીટોળાઈ ગયો હતો અને જે કરંટના મારથી તેઓ છૂટી શક્યાં ન હતા અને જેમાં તેઓ ખૂબ દાજી ગયા હતા. જે બનાવને પગલે ખેડૂત કનુ ભરવાડનું મોત થયું છે. જે ઘટનાને પગલે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0