મણિપુર મુદ્દે વિપક્ષોનો હોબાળોઃ સંસદના બન્ને ગૃહો સ્થગિત

HomeCountryPolitics

મણિપુર મુદ્દે વિપક્ષોનો હોબાળોઃ સંસદના બન્ને ગૃહો સ્થગિત

મણિપુરમાં ફરીથી હિંસક ઘટનાઓ બની રહી છે, અને તેના પડઘા સંસદ સુધી પડ્યા છે. આજે પણ વિપક્ષોએ હોબાળો કરતા સંસદના બન્ને ગૃહો સુધી સ્થગિત કરવા પડ્યા છે.

અદાણી ગ્રુપ પર ગ્લોબલ સંસ્થા દ્વારા બેનામી રોકાણ ફંડો દ્વારા શેર-ગોટાળાનો આરોપ
આભ ફાટ્યું: સુત્રાપાડામાં 16 ઈંચ, ધોરાજી 12, કોડીનાર સાડ આઠ, જામકંડોરણા સાડા સાત, વેરાવળ આઠ ઈંચ વરસાદ
“રાત્રે લિપસ્ટિક લગાવી, સવારે ક્યાં ગઈ?” પત્નીનાં હોઠ પરની લિપસ્ટિક ભૂંસાઈ તો પતિ ભડક્યો,પછી શું થયું?

મણિપુરમાં ફરીથી હિંસક ઘટનાઓ બની રહી છે, અને તેના પડઘા સંસદ સુધી પડ્યા છે. આજે પણ વિપક્ષોએ હોબાળો કરતા સંસદના બન્ને ગૃહો સુધી સ્થગિત કરવા પડ્યા છે.

સંસદના બન્ને ગૃહોમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે. આજે સંસદની કાર્યવાહી શરૃ થાય તે પહેલા રાજસ્થાનના બીજેપી સાંસદોએ વરિષ્ઠ નેતાઓ સાથે સીએમ અશોક ગેહલોત સરકારનો વિરોધ કર્યો હતો. આ સાથે વિપક્ષી દળોએ પણ સંયુક્ત રીતે સંસદ પરિસરમાં પ્રદર્શન કર્યું હતું. વિપક્ષના હોબાળા પછી રાજ્યસભા અને લોકસભા પ્રારંભમાં બપોર સુધી સ્થગિત કરવામાં આવી હતી.

આ સત્રમાં સરકાર કુલ ૩૧ મહત્ત્વપૂર્ણ બિલ લાવવાની તૈયારી કરી રહી છે ત્યારે વિપક્ષના હોબાળાને કારણે ગૃહની કાર્યવાહી વારંવાર સ્થગિત કરવી પડી છે. આવી સ્થિતિમાં ફરી એકવાર ગૃહમાં હગામો થયો હોવાથી રાજ્યસભા સ્થગિત કરવામાં આવી છે. વિપક્ષ મણિપુર હિંસા પર ચર્ચાની માંગ કરી રહી છે, જો કે સરકાર પણ કહે છે કે તે ચર્ચા માટે તૈયાર છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0