Author: alertnewslive.com

સુરત: લીંબાયતના પોક્સો કેસમાં આરોપીના જામીન મંજુર કરતી કોર્ટ, એડવોકેટ ફોરમ સુખડવાલાએ કરી ધારદાર દલીલો
સુરતનાં લીબાયત વિસ્તારમાં પીડિતા સાથે અભદ્ર વર્તન અને છેડતીનાં કેસમાં પોક્સો એક્ટની કલમ હેઠળ પાછલા કેટલાક સમયથી જેલવાસ ભોગવી રહેલા આરોપીને સુરતની 11મ [...]

મમતાની પાર્ટી TMCના ઉમેદવારોની યાદી જાહેર,પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ સહિત અનેક નામોનો સમાવેશ
મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પશ્ચિમ બંગાળની તમામ 42 બેઠકો માટે લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પૂર્વ ક્રિકેટર યુસુફ પઠાણ બ [...]

લોકસભા ચૂંટણી પહેલા ચૂંટણી કમિશનર અરુણ ગોયલનું રાજીનામું, રાષ્ટ્રપતિએ સ્વીકાર્યું
ચૂંટણી કમિશનર અરુણ ગોયલે 9 માર્ચથી રાજીનામું આપી દીધું છે. કાયદા અને ન્યાય મંત્રાલયે એક સૂચનામાં આની જાહેરાત કરી છે. દેશમાં લોકસભા ચૂંટણી પહેલા ગોયલન [...]

માયાવતીની મોટી જાહેરાત, BSP એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે, કોઈપણ ગઠબંધનનો કર્યો ઈન્કાર
બહુજન સમાજ પાર્ટી(બસપા)ના સુપ્રીમો માયાવતીએ લોકસભા ચૂંટણીને લઈને મોટી જાહેરાત કરી છે. તેમણે જાહેરાત કરી છે કે BSP લોકસભાની ચૂંટણી એકલા હાથે લડશે. તેમ [...]

સુરત: લિંબાયત ઝોનમાં રેલવેની સંપાદિત જમીન પર બિલ્ડરો-અધિકારીઓનો ડોળો, કબ્જો કરવાના કાવતરા સામે ફરિયાદ, કાર્યવાહી કરવા માંગ
લિંબાયત ઝોનમાં રેલવે બાયપાસની સંપાદિત જમીન પર થઈ રહેલા ખેલ અંગે સ્થાનિક સામાજિક કાર્યકર અને પ્રતાપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ડેપ્યુટી ઈજનેર વેસ્ટર્ન રેલ [...]

કોંગ્રેસની 39 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર, વાયનાડથી રાહુલ ગાંધી, રાજનંદગાંવથી ભૂપેશ બઘેલ
આગામી સાત દિવસમાં 2024ની લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો આ ચૂંટણી 7 તબક્કામાં યોજાઈ શકે છે. પરંતુ તે પહેલા રાજકીય તાપમ [...]

ચકચાર: સુરતના લિંબાયતમાં એક જ પરિવારના ત્રણ સભ્યનો સામૂહિક આપઘાત
સુરતમાં એક જ પરિવારના ૩ સભ્યોએ એકસાથે આપઘાત કરી લેતા ખળભળાટ મચી ગઈ છે. મૃતકોમાં એક બાળક છે.
લિંબાયત વિસ્તારમાં રૃસ્તમ પાર્કમાં એક પરિવારના ત્રણ સભ [...]

રાજ્યસભા માટે ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિના પત્ની સુધા મૂર્તિની પસંદગી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈન્ફોસિસના સ્થાપક નારાયણ મૂર્તિની પત્ની અને સામાજિક કાર્યો માટે પ્રખ્યાત સુધા મૂર્તિને રાષ્ટ્રપતિ વતી રાજ્યસભા માટે નોમિનેટ [...]

સુરતઃ AAP કોર્પોરેટર જીતુ કાછડિયાના ઘરમાં લાગી આગ, 17 વર્ષના પુત્રનું મોત
સુરતમાં બંગલામાં લાગેલી આગમાં એક બાળકનું મોત થયું છે. જેમાં આગની ઘટનામાં 17 વર્ષના બાળકનું મોત થયું છે. મોટા વરાછા આનંદ ધારાના બંગલામાં આગ લાગી હતી. [...]

સુરત:અસલમ મોબાઈલના રાજીનામા બાદ એંગ્લોમાં નવા સભ્યને કો-ઓપ્ટ કરવાને લઈ ગરમાટો, કોને લેવાશે? અટકળો જોરમાં
સુરતની ખ્યાતિ પ્રાપ્ત શાળા નામે એંગ્લો ઉર્દુ હાઈસ્કૂલમાં મેનેજિંગ કમિટીના મેમ્બરે રાજીનામું આપ્યા બાદ તેમના સ્થાને કોને લેવામાં આવશે તે અંગે ગરમાગરમ [...]
