Author: alertnewslive.com

મમતા બેનર્જીએ દાવો કર્યો,”કેન્દ્રમાં વધુ છ મહિના ભાજપ સરકાર, ફેબ્રુઆરી-માર્ચમાં થશે લોકસભાની ચૂંટણી”
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મંગળવારે દાવો કર્યો હતો કે કેન્દ્રમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ની આગેવાની હેઠળની સરકાર વધુ છ મહિના સુધી ચાલ [...]

ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટીંગઃ બારડોલીમાં આઠ ઈંચઃ સુરતમાં જબરદસ્ત વરસાદ, જળબંબાકાર
ગુજરાતમાં ચોમાસું બેઠા પછી આજે પણ ઠેર-ઠેર વરસાદ વરસી રહ્યો છે. છેલ્લા ર૪ કલાકમાં ૧ર૬ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. બારડોલીમાં ૮ ઈંચથી વધુ અને સુરતમાં [...]

લોકસસભાની ચૂંટણી પહેલાં PM મોદીએ યુનિફોર્મ સિવિલ કોડનું શસ્ત્ર ઉગામ્યું,કહ્યું, “એક ઘરમાં બે કાયદા કેવી રીતે ચાલી શકે?”
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં બીજેપી કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું કે, દેશ કેવી રીતે બેવડી વ્યવસ્થા સાથે ચાલશે. [...]

સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીને જાનથી મારી નાખવાની ધમકી!
મહારાષ્ટ્રમાં સમાજવાદી પાર્ટીના ધારાસભ્ય અબુ આઝમીને જાનથી મારી નાખવાની ધમકી મળી છે. ધમકી બાદ અબુ આઝમીએ મુંબઈના કોલાબા પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ ક [...]

ઉપરવાસમાંથી પાણીની આવક વધતાં સરદાર સરોવર નર્મદા ડેમની જળસપાટીમાં વધારો
ગુજરાત સહિત દેશભરમાં હવે ચોમાસાનું આગમન થઇ રહ્યુ છે. ત્યારે અલગ અલગ વિસ્તારોમાં સારો એવો વરસાદ પણ વરસી રહ્યો છે. ત્યારે ઉપરવાસમાંથી નર્મદા ડેમમાં પાણ [...]

Alert News: વ્હાઈટ હાઉસમાં પીએમ મોદી સાથે ડિનર કરનાર આ અબજોપતિનું નિધન, મોતનું કારણ સ્પષ્ટ નહીં..
જેમ્સ ક્રાઉન મોત : અમેરિકન બિઝનેસમેન, અબજોપતિ રોકાણકાર જેમ્સ ક્રાઉનનું રવિવારે કોલોરાડોમાં કાર રેસિંગ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. અકસ્માતના દિવસે (ર [...]

વન-ડે વર્લ્ડકપનું શિડ્યુલ જાહેરઃ ઓપનીંગ તથા ફાઈનલ મેચો અમદાવાદના મોદી સ્ટેડિયમમાં રમાશે
આઈસીસી દ્વારા ૪૬ દિવસના વન-ડે વર્લ્ડકપનું શિડ્યુલ જાહેર કરાયું છે. તે મુજબ ભારત-પાક વચ્ચે ૧પ મી ઓક્ટો.થી મેચ તથા પ્રારંભિક તેમજ ફાઈનલ મેચો પણ અમદાવાદ [...]

સીએમ કેજરીવાલની મુશ્કેલીમાં વધારો, મુખ્યમંત્રીનાં બંગલાના રિનોવેશનનું કેગ ઓડિટ કરશે
ભારતના કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (CAG) દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાનના “પુનઃનિર્માણ”માં કથિત “અનિયમિતતા અને નિયમોના ઉલ્લંઘન”નુ [...]

કોર્ટે ‘આદિપુરુષ’ના નિર્માતાઓને ફટકાર લગાવી, પૂછ્યું- શું તમે દેશવાસીઓને મૂર્ખ માનો છો?
ફિલ્મ આદિપુરુષને લઈને ચાલી રહેલો વિવાદ બંધ થવાને બદલે વધુ વધી રહ્યો છે. હવે અલ્હાબાદ હાઈકોર્ટની લખનૌ બેંચે ફિલ્મના નિર્માતાઓને માત્ર ઠપકો જ નથી આપ્યો [...]

Alert News :બલિદાનના તહેવાર પર સલાબતપુરા પોલીસ ખડેપગે તૈનાત રહેશે..
મુસલમાનોના તહેવારમાં વિધ્ન ન આવે તે માટે પોલીસ દ્વારા શાંતિ સમિતિની બેઠકનું આયોજન
Surat: આજરોજ મહાત્મા વાડી ખાતે બકરી ઈદ અનુસંધાને મિટિંગનું આ [...]
