hacklink hack forum hacklink film izle hacklink สล็อตholiganbetmostbetaviator gameyushacasinolevant

ગુજરાતના 24 સાંસદોમાં ટિકીટ અંગે ચિંતા : રીપીટ થવાની શકયતા ઓછી

HomeGujaratPolitics

ગુજરાતના 24 સાંસદોમાં ટિકીટ અંગે ચિંતા : રીપીટ થવાની શકયતા ઓછી

હવે થોડા મહિનાઓમાં લોકસભાની ચૂંટણી થવાની છે તે પહેલાં ગુજરાતમાં 26 સાંસદોમાંથી 24 સાંસદો ટેન્શાનમાં આવી ગયા છે. તેનું કારણ એવું છે કે તાજેતરની પાંચ ર

મોંઘવારીનો વધુ એક માર, કોમર્શિયલ ગેસનો બાટલો સાત રૂપિયા મોંઘો થયો
આરબીઆઈએ 2023-24 માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન 6.5 ટકા જાળવી રાખ્યું
મણિપુર હિંસાનું મૂળ કારણ શું? મૈતેયી હિન્દુ અને ખ્રિસ્તી નાગા-કુકી વચ્ચેનું ઘર્ષણ ધાર્મિક છે?

હવે થોડા મહિનાઓમાં લોકસભાની ચૂંટણી થવાની છે તે પહેલાં ગુજરાતમાં 26 સાંસદોમાંથી 24 સાંસદો ટેન્શાનમાં આવી ગયા છે. તેનું કારણ એવું છે કે તાજેતરની પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ત્રણ રાજ્યોગમાં પ્રચંડ બહુમતી મેળવી અને તેમાં એક વાત ફરી સામે આવી કે ચૂંટણી માત્ર પીએમ મોદીના ચહેરા પર જ જીતી શકાય છે.

મધ્યસ પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં પીએમ મોદીની ગેરંટી કામ કરી ગઇ હતી. હવે ગુજરાતના સાંસદોને એવો ડર પેસી ગયો છે કે અમિતભાઈ શાહ અને સી આર પાટીલ સિવાય બાકીના 24 સાંસદોની ભાજપ ટિકીટ કાપીને નવા ચહેરાને સ્થાન આપી શકે છે.

ખાસ કરીને 60 વર્ષથી ઉપરની ઉંમરના નેતાઓ પર લટકતી તલવાર છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ ભાજપે અનેક સિનિયર નેતાઓને કહી દીધું હતું કે તમે જાતે જ જાહેર કરો કે અમે ચૂંટણી લડવાના નથી. લોકસભામાં પણ આવું થઇ શકે છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0