ગુજરાતના 24 સાંસદોમાં ટિકીટ અંગે ચિંતા : રીપીટ થવાની શકયતા ઓછી

HomeGujaratPolitics

ગુજરાતના 24 સાંસદોમાં ટિકીટ અંગે ચિંતા : રીપીટ થવાની શકયતા ઓછી

હવે થોડા મહિનાઓમાં લોકસભાની ચૂંટણી થવાની છે તે પહેલાં ગુજરાતમાં 26 સાંસદોમાંથી 24 સાંસદો ટેન્શાનમાં આવી ગયા છે. તેનું કારણ એવું છે કે તાજેતરની પાંચ ર

તિસ્તા સેતલવાડને ગુજરાત હાઈકોર્ટે આપ્યો મોટો આંચકો, જામીન અરજી ફગાવી, તાત્કાલિક સરન્ડર કરવાનો આદેશ
Alert News: બુઠ્ઠી તલવાર તો દુશ્મનને ડરાવવામાં પણ કામ નથી આવતી! “પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખનાં ટ્વિટથી કોંગ્રેસમાં ભૂકંપ”
સુપ્રીમ કોર્ટે તિસ્તા સેતલવાડને જામીન આપ્યા, ગુજરાત હાઈકોર્ટના ચૂકાદાને રદ્દ કર્યો

હવે થોડા મહિનાઓમાં લોકસભાની ચૂંટણી થવાની છે તે પહેલાં ગુજરાતમાં 26 સાંસદોમાંથી 24 સાંસદો ટેન્શાનમાં આવી ગયા છે. તેનું કારણ એવું છે કે તાજેતરની પાંચ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીમાં ભાજપે ત્રણ રાજ્યોગમાં પ્રચંડ બહુમતી મેળવી અને તેમાં એક વાત ફરી સામે આવી કે ચૂંટણી માત્ર પીએમ મોદીના ચહેરા પર જ જીતી શકાય છે.

મધ્યસ પ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢમાં પીએમ મોદીની ગેરંટી કામ કરી ગઇ હતી. હવે ગુજરાતના સાંસદોને એવો ડર પેસી ગયો છે કે અમિતભાઈ શાહ અને સી આર પાટીલ સિવાય બાકીના 24 સાંસદોની ભાજપ ટિકીટ કાપીને નવા ચહેરાને સ્થાન આપી શકે છે.

ખાસ કરીને 60 વર્ષથી ઉપરની ઉંમરના નેતાઓ પર લટકતી તલવાર છે. ગુજરાત વિધાનસભા 2022ની ચૂંટણીમાં પણ ભાજપે અનેક સિનિયર નેતાઓને કહી દીધું હતું કે તમે જાતે જ જાહેર કરો કે અમે ચૂંટણી લડવાના નથી. લોકસભામાં પણ આવું થઇ શકે છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0