Category: Gujarat

સુરતમાં બે વર્ષની બાળકીના હત્યારાને ફાંસીની સજા સંભળાવાઈ, દુષ્કર્મ બાદ કરી હતી હત્યા
સુરતમાં બે વર્ષની બાળકીના હત્યારે જજે ફાંસીની સજા સંભળાવી છે. સુરતના સચીન વિસ્તારમાં બે વર્ષની બાળકી સાથે રેપ વિથ મર્ડરની ઘટનામાં આરોપી ઈસ્માઈલ યુસુફ [...]

ચાલતી ટ્રેનમાં ફાયરિંગ: ચાર જણાનાં હત્યારા RPFનાં ચેતનસિંહે કેવી રીતે પાર પાડ્યો ખૂની ખેલ? RPF જવાનની આપવીતી
સોમવારે જયપુરથી મુંબઈ જતી ટ્રેનમાં તેના વરિષ્ઠ સહિત 4 મુસાફરોની ગોળી મારીને હત્યા કરવાના આરોપી રેલવે પોલીસ કર્મચારી ચેતન સિંહની ધરપકડ કરવામાં આવી છે. [...]

લવ મેરેજના કિસ્સામાં માતા-પિતાની સંમતિને ફરજિયાત બનાવવા અંગે ગુજરાત સરકાર કરશે વિચારણા: CM ભૂપેન્દ્ર પટેલ
ગુજરાત વિધાનસભામાં ભારતીય જનતા પક્ષની પ્રચંડ બહુમતી છે, અને કોઈપણ કાયદો ઘડવા કે સુધારા-વધારા કરવા માટે પર્યાપ્ત તાકાત છે, એટલે કે સંખ્યાબળ છે, પરંતુ [...]

રાજકોટથી અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોને દબોચી લેતી એટીએસ
રાજકોટથી એટીએસની સફળ ઓપેશન દરમિયાન અલકાયદા સાથે સંકળાયેલા ત્રણ શખ્સોની ધરપકડ કરાઈ છે, અને તે પછી સઘન પૂછપરછ સાથે ઊંડી તપાસ હાથ ધરવામાં આવી છે. આરોપીઓ [...]

ભાજપનાં નેતા પૂર્ણેશ મોદીએ ‘મોદી સરનેમ’ કેસમાં સુપ્રીમ કોર્ટમાં દાખલ કર્યો જવાબ , રાહુલ ગાંધીની અપીલને ફગાવી દેવા માંગ
ભાજપના નેતા અને ગુજરાતના પૂર્વ મંત્રી પૂર્ણેશ મોદીએ સોમવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ફોજદારી માનહાનિના કેસમાં દોષિત ઠેરવવા સામે સુપ્રીમ કોર્ટમાં [...]

ચાલતી ટ્રેનમાં ફાયરિંગ, RPF જવાને ગોળીઓ ધરબી સિનિયર અધિકારી સહિત ત્રણની હત્યા કરી
મહારાષ્ટ્રના પાલઘર રેલ્વે સ્ટેશન નજીક રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ના કોન્સ્ટેબલે ચાલતી ટ્રેનની અંદર ચાર લોકોની ગોળી મારીને હત્યા કરી હતી. જયપુરમાં સવ [...]

CM ભૂપેન્દ્ર પટેલનો ખેડુતો માટે મોટો નિર્ણય, ઈનામ નાબુદી કાયદા હેઠળની જમીન 20 ટકા જંત્રી વસુલી કરાશે નિયમબદ્વ
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી નિર્ણય કર્યો છે.આ નિર [...]

અમદાવાદઃ હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગી આગ, 100 દર્દીઓને બચાવી લેવાયા
અમદાવાદમાં રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં ભીષણ આગ લાગી હતી. આ પછી 100 દર્દીઓને બચાવી લેવામાં આવ્યા હતા. અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં આવેલી હોસ્પિટલમ [...]

ધોરાજીમાં તાજીયા વીજ તારને અડી જતા 15 લોકોને કરંટ લાગ્યો, બે ના મોત
રાજકોટના ધોરાજીમાં મોહરમના જુલૂસ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાયો હતો. ધોરાજીમાં તાજીયા ઇલેક્ટ્રિક તારને અડકી જતા 15 લોકોને વીજ કરંટ લાગ્યો છે, જેમાંથી [...]

રાજકોટવાસીઓ માટે નવું નજરાણું: દિવાળી પહેલાં થશે અટલ સરોવરનું લોકાર્પણ
નવા ઇન્ટરનેશનલ એરપોર્ટ, એરપોર્ટ બ્રિજ બાદ હવે રાજકોટવાસીઓ માટે એક નવું નજરાણું તૈયાર થઇ રહ્યું છે. અટલ સરોવર આ નામ દરેકે સાંભળ્યું હશે. જી હા, 2019મા [...]
