CM ભૂપેન્દ્ર પટેલનો ખેડુતો માટે મોટો નિર્ણય, ઈનામ નાબુદી કાયદા હેઠળની જમીન 20 ટકા જંત્રી વસુલી કરાશે નિયમબદ્વ

HomeGujarat

CM ભૂપેન્દ્ર પટેલનો ખેડુતો માટે મોટો નિર્ણય, ઈનામ નાબુદી કાયદા હેઠળની જમીન 20 ટકા જંત્રી વસુલી કરાશે નિયમબદ્વ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી નિર્ણય કર્યો છે.આ નિર

એસ્સારે ગુજરાત સરકાર સાથે કર્યા 55 હજાર કરોડના ત્રણ એમઓયુ પર હસ્તાક્ષર
મોદી સરનેમ કેસમાં સુપ્રીમ કોર્ટ 21 જુલાઈએ કરશે સુનાવણી, સુરતની કોર્ટે રાહુલ ગાંધીને ફટકારી છે બે વર્ષની સજા
ચંદ્રયાન-3 નું કાઉન્ટ ડાઉન એનાઉન્સર ઈસરોના મહિલા સાયન્ટિસ્ટ એન. વલારમથીનું હાર્ટએટેકથી નિધન

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી નિર્ણય કર્યો છે.આ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા આવા જમીનધારકોના કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના 20% વસૂલીને નિયમબદ્ધ કરવામાં આવશે.

મુખ્યમંત્રી એ આ ઉપરાંત, જિલ્લા કલેકટર કક્ષાએ આવા કબજાઓને નિયમબદ્ધ કરવાની સત્તા અઢી એકરની જ હતી તે હવે દૂર કરીને સંપૂર્ણ સત્તા જિલ્લા કલેક્ટરને સોંપવાનો પણ નિર્ણય કર્યો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0