hacklink hack forum hacklink film izle hacklink สล็อตHoliganbetmostbetaviator gameyushacasinolevantjojobetmatadorbetbetciojojobetbetcio

CM ભૂપેન્દ્ર પટેલનો ખેડુતો માટે મોટો નિર્ણય, ઈનામ નાબુદી કાયદા હેઠળની જમીન 20 ટકા જંત્રી વસુલી કરાશે નિયમબદ્વ

HomeGujarat

CM ભૂપેન્દ્ર પટેલનો ખેડુતો માટે મોટો નિર્ણય, ઈનામ નાબુદી કાયદા હેઠળની જમીન 20 ટકા જંત્રી વસુલી કરાશે નિયમબદ્વ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી નિર્ણય કર્યો છે.આ નિર

પુતિન વિરુદ્ધ બળવો, વેગનર ગ્રુપે સત્તા પલટાનું કર્યું એલાન, મોસ્કોને સીલ કરાયું
હિમાચલમાં ભારે વરસાદથી ખાનાખરાબી, નવનાં મોત, બિયાસ નદી ઉફાણે, શિમલા-કાલકા રૂટની ટ્રેનો રદ
AAPને વહેલી સવારે મોટો ઝટકો લાગ્યો, EDએ AAP MLA અમાનતુલ્લાના સ્થળો પર પાડ્યા દરોડા

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી નિર્ણય કર્યો છે.આ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા આવા જમીનધારકોના કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના 20% વસૂલીને નિયમબદ્ધ કરવામાં આવશે.

મુખ્યમંત્રી એ આ ઉપરાંત, જિલ્લા કલેકટર કક્ષાએ આવા કબજાઓને નિયમબદ્ધ કરવાની સત્તા અઢી એકરની જ હતી તે હવે દૂર કરીને સંપૂર્ણ સત્તા જિલ્લા કલેક્ટરને સોંપવાનો પણ નિર્ણય કર્યો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0