CM ભૂપેન્દ્ર પટેલનો ખેડુતો માટે મોટો નિર્ણય, ઈનામ નાબુદી કાયદા હેઠળની જમીન 20 ટકા જંત્રી વસુલી કરાશે નિયમબદ્વ

HomeGujarat

CM ભૂપેન્દ્ર પટેલનો ખેડુતો માટે મોટો નિર્ણય, ઈનામ નાબુદી કાયદા હેઠળની જમીન 20 ટકા જંત્રી વસુલી કરાશે નિયમબદ્વ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી નિર્ણય કર્યો છે.આ નિર

PM મોદીના પ્રોગ્રામ પછી Googleની મોટી જાહેરાત, ગુજરાતમાં ગ્લોબલ ફિનટેક ઓપરેશન સેન્ટર ખોલશે
આસામમાં આવ્યો આતંકવાદનો અંત, કેન્દ્ર સરકારે ઉલ્ફા જૂથ(ULFA) સાથે કર્યો ઐતિહાસિક શાંતિ કરાર
સુરતઃ સુવાલીના દરિયા કિનારેથી 4.50 કરોડની કિંમતનું ચરસ મળ્યું, માછીમારોએ પોલીસને કરી જાણ

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઇનામ નાબૂદી કાયદાઓ હેઠળની જમીનોના કબજાહક્ક નિયમબદ્ધ કરવા અંગે એક મહત્ત્વપૂર્ણ ખેડૂતહિતકારી નિર્ણય કર્યો છે.આ નિર્ણય અનુસાર રાજ્ય સરકાર દ્વારા આવા જમીનધારકોના કબજાહક્ક પ્રવર્તમાન જંત્રીના 20% વસૂલીને નિયમબદ્ધ કરવામાં આવશે.

મુખ્યમંત્રી એ આ ઉપરાંત, જિલ્લા કલેકટર કક્ષાએ આવા કબજાઓને નિયમબદ્ધ કરવાની સત્તા અઢી એકરની જ હતી તે હવે દૂર કરીને સંપૂર્ણ સત્તા જિલ્લા કલેક્ટરને સોંપવાનો પણ નિર્ણય કર્યો છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0