Category: World

અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટન સમયે બીજું ગોધરાકાંડ સર્જાઈ શકે? ઉદ્વવ ઠાકરેના નિવેદનથી રાજકીય ગરમાટો
શિવસેના-યુબીટી એ એક વખત ફરીથી ગોધરાકાંડ જેવી ઘટનાની આશંકા વ્યક્ત કરતા ચર્ચા જાગી છે. ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું ઉદ્ઘાટન થાય, તે સમયે એક [...]

સુદાનમાં સિવિલ વોરઃ રાજધાની ખાર્તુમ પર થયેલા હવાઈ હુમલામાં ચાલીસના મોતઃ અનેક લોકો ઘાયલ
સુદાનની રાજધાની ખાર્તુમમાં ફરી એક હવાઈ હુમલો થતા ૪૦ ના મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ઓગસ્ટના યુએનના આંકડાઅનુસાર અત્યાર સુધીમાં સંઘર્ષમાં [...]

વન નેશન, વન ઇલેક્શનઃ આ 12 રાજ્યોમાં એક સાથે થઈ શકે છે લોકસભા-વિધાનસભાની ચૂૂંટણીઓ, જૂઓ 12 સંભવિત રાજ્યોની યાદી
ભારતમાં લોકસભા અને વિધાનસભાની ચૂંટણી એક સાથે કરવાની પ્રણાલી લાગુ કરવાના એક મોટા સમાચાર આવી રહ્યા છે. સંસદનાં બોલાવવામાં આવેલા વિશેષ સત્ર બાદ મોદી સરક [...]

ચંદ્રબાબુ નાયડુને રાજમુન્દ્રી સેન્ટ્રલ જેલમાં મોકલાયા, TDP દ્વારા આંધ્રપ્રદેશ બંધનું એલાન
આંધ્રપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી એન. ચંદ્રબાબુ નાયડુને કૌશલ્ય વિકાસ કૌભાંડના કેસમાં વિજયવાડા કોર્ટ દ્વારા 14 દિવસની ન્યાયિક કસ્ટડીમાં મોકલવામાં આવ્યા [...]

NCPમાં નવા ચહેરાઓને અપાશે સ્થાન: શરદ પવારે બળવાખોરો માટે દરવાજા બંધ કરવાનાં આપ્યા સંકેત
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના સ્થાપક શરદ પવારે રવિવારે સંકેત આપ્યો હતો કે તેઓ બળવાખોર એનસીપી નેતાઓને પાછા લેવા ઉત્સુક નથી, અને આગ્રહ રાખતા કે નવા ચહે [...]

ઈન્ડિયા-ભારત વિવાદ પર કોંગ્રેસ: “હિન્દી અથવા અંગ્રેજીમાં બોલો,સોનાની કિંમતમાં ફેરફાર થતો નથી”
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી દ્વારા કાઢવામાં આવેલી ભારત જોડો યાત્રાને આજે એક વર્ષ પૂર્ણ થયું છે. આ ખાસ અવસર પર આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસના નેતા [...]

પ્રશાંત કિશોરે જણાવ્યું રાજસ્થાન-છત્તીસગઢ અને મધ્યપ્રદેશમાં કોણ જીતશે, જાણો કોનું પલડું છે ભારે
આગામી મહિનાઓમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે. રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસ, મધ્યપ્રદેશમ [...]

‘બંધારણ 6 મહિના પહેલા ચૂંટણી કરાવવાની મંજૂરી આપે છે’: મુખ્ય ચૂંટણી કમિશનરનું મોટું નિવેદન
દેશના મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવ કુમારે ગુરુવારે ચૂંટણીને લઈને પહેલીવાર કંઈક મોટું કહ્યું હતું. તેમણે ભોપાલમાં પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે બંધારણ વહે [...]

સંસદના વિશેષ સત્રમાં 24 રાજકીય પક્ષો લેશે ભાગઃ સોનિયા ગાંધીએ પૂછ્યો એજન્ડા
સરકારે બંધારણીય જોગવાઈઓ મુજબ તા. ૧૮ થી રર સપ્ટેમ્બર સુધી બોલાવેલ સંસદના વિશેષ સત્રમાં વિપક્ષના ર૪ પક્ષો જોડાશે, જેના તરફથી કોંગ્રેસના નેતા સોનિયા ગાં [...]

કોંગ્રેસનો મોટો દાવો, મોદી સરકારે દેશનું નામ બદલી નાખ્યું, ‘ઈન્ડિયા’ હટાવીને ‘ભારત’ કર્યું?
સંસદનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું ત્યારથી રાજકીય વર્તુળોમાં અટકળોનું બજાર ગરમ છે. મોદી સરકારે વન નેશન, વન ઈલેક્શન માટે પેનલની જાહેરાત કરી દીધી છે. [...]
