Category: Country

સુપ્રીમ કોર્ટે ક્યા મુદ્દે કેન્દ્ર સરકારને ખખડાવી? સરકાર જ અદાલતો પર કેસોનું ભારણ વધારે છે?
દેશભરની અદાલતોમાં વધી રહેલા કેસોના ભારણને લઈને અવારનવાર ચર્ચા થતી રહે છે અને સડકથી સંસદ સુધી તેના પડઘા પડતા હોય છે. અદાલતો પર કેસોનું ભારણ ઘટાડીને ન્ [...]

પ્રથમ 6 મહિનામાં જ ચાલુ વર્ષે 87 હજારથી વધુ લોકોએ ભારતીય નાગરિકતા કેમ છોડી? જાણો કયાં રહેવા ગયા?
સંસદમાં પ્રશ્નોતરી દરમિયાન સરકારે સ્વીકાર્યું કે પાંચ વર્ષમાં આઠ લોકોએ ભારતીય નાગરિકત્વ છોડ્યું છે, અને વર્ષ-ર૦ર૩ ના પ્રથમ છ મહિનમાં જ ૮૭ હજારથી વધુ [...]

અજિતને મળ્યા બાદ શરદ પવાર બોલ્યા,”કેટલાક લોકો ભાજપ સાથે હાથ મિલાવવા માટે સમજાવી રહ્યા છે”
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના વડા શરદ પવારે કહ્યું છે કે તેમની પાર્ટી ભાજપ સાથે નહીં જાય, જોકે કેટલાક શુભેચ્છકો તેમને ભાજપ સાથે હાથ મિલાવવા માટે સમજા [...]

“1,800 વિશેષ અતિથિઓ, સેલ્ફી પોઈન્ટ્સ”: સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે કેન્દ્રનો મેગા પ્લાન
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટ, 2023ના રોજ 77માં સ્વતંત્રતા દિવસના અવસરે દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે. આ પછી, તેઓ ઐતિહાસિક સ [...]

નેશનલ મેડિકલ કમિશનનો મોટો નિર્ણય: જેનરિક દવા ન લખવા પર ડૉક્ટરનું લાયસન્સ થશે સસ્પેન્ડ
નેશનલ મેડિકલ કમિશને મેડિકલ ખર્ચ ઘટાડવા માટે મોટો નિર્ણય લીધો છે. કમિશને સ્પષ્ટ કહ્યું છે કે જે ડોકટરો જેનરિક દવાઓ લખશે નહીં તો તેમનું લાયસન્સ મર્યાદિ [...]

અતીક-અશરફની હત્યા અંગે સુપ્રીમ કોર્ટે યુપી પોલીસની ઝાટકણી કાઢી, કહ્યું, “આમાં કોઈની સંડોવણી છે”
સુપ્રીમ કોર્ટે 15 એપ્રિલે પ્રયાગરાજમાં પૂર્વ લોકસભા સાંસદ અતીક અહમદ અને તેના ભાઈ અશરફની પોલીસ કસ્ટડીમાં થયેલી હત્યા અંગે ઉત્તર પ્રદેશ સરકારની ઝાટકણી [...]

નાગપુરના ભાજપ નેતા સના ખાનને પતિ અમિત સાહુએ મોતને ઘાત ઉતારી, લાશ નદીમાં ફેંકી દીધી
મહારાષ્ટ્રના નાગપુરના ભાજપ નેતા સના ખાનની જબલપુરમાં હત્યા કરવામાં આવી છે. નાગપુર અને જબલપુર પોલીસે હત્યાના સંબંધમાં આરોપી અને સનાના કથિત પતિ અમિત સાહ [...]

દિલ્હી સેવા બિલ સહિત સંસદમાં પસાર થયેલા તમામ ચાર બિલોને રાષ્ટ્રપતિએ મંજૂરી આપી
મોનસૂન સત્ર દરમિયાન સતત હોબાળા વચ્ચે સંસદમાં પસાર થયેલા ચાર બિલોને મંજૂરી આપવામાં આવી છે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ [...]

રાહુલ ગાંધી સપ્ટેમ્બરમાં ફ્રાન્સ, બેલ્જિયમ અને નોર્વે જશે, EU નેતાઓ અને NRI ને મળશે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીને તેમનું સાંસદ તેમજ 12 તુઘલક રોડ ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન પરત મળી ગયું છે. જ્યારથી [...]

લોકસભામાં PM મોદીના ભાષણ બાદ ધ્વનિ મતથી અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર, વિપક્ષે કર્યો વોકઆઉટ
લોકસભામાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર સતત ત્રણ દિવસની ચર્ચા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જવાબ આપ્યો. 2 કલાક 12 મિનિટના [...]
