Author: alertnewslive.com

જુનાગઢમાં વાદળ ફાટ્યું, અનરાધાર 16 ઇંચ વરસાદ પડતા અનેક વિસ્તારો પાણીમાં ગરક
જુનાગઢમાં મેઘરાજાનો ધમાકેદાર રાઉન્ડ શરૂ થયો છે. જુનાગઢમાં વાદળ ફાટતા અનારાધાર 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. જુનાગઢમાં ગિરનાર પર્વત પર પણ અનારાધાર વ [...]

અહમદિયા મુસ્લિમોને ‘કાફિર’ ન કહી શકાય, કેન્દ્ર સરકારે વક્ફ બોર્ડને આપ્યો કડક સંદેશ
આંધ્ર પ્રદેશ વક્ફ બોર્ડે ત્રીજી ફેબ્રુઆરીથી અહમદિયા મુસ્લિમોને 'કાફિર' જાહેર કરવામાં આવ્યા છે. અહમદિયા મુસ્લિમોને Wavf બોર્ડ દ્વારા ઇસ્લામ ધર્મના ભાગ [...]

દિલ્હીઃ યમુના ફરી ખતરાના નિશાનની પાર, લોકો રાહત છાવણીમાં, બોલ્યા, “ઘરો ડૂબી ગયા, રોજગાર ઠપ્પ”
દેશની રાજધાની દિલ્હીને પૂરમાંથી રાહત મળતી જોવા મળી રહી છે. થોડા દિવસો સુધી રાહત મળ્યા બાદ યમુનાના જળસ્તરમાં ફરી એકવાર વધારો થયો છે. નદીનું જળસ્તર ખતર [...]

ઉત્તરાખંડમાં ફરી તબાહી: વાદળ ફાટ્યા બાદ ભૂસ્ખલન, હાઈવે અને રસ્તા ધોવાયા, આ વિસ્તારોમાં ભારે વરસાદની ચેતવણી
છેલ્લા કેટલાક દિવસોથી સમગ્ર દેશમાં ભારે વરસાદ પડી રહ્યો છે. પહાડોથી લઈને મેદાની વિસ્તારોમાં ભારે વરસાદને કારણે જનજીવનને ભારે અસર થઈ રહી છે. હિમાચલ પ્ [...]

PM મોદીએ 70 હજારથી વધુ યુવાનોને આપી રોજગારની ભેટ, કહ્યું,”લોકોના હિતમાં કામ કરજો”
આજે દેશભરમાં 44 સ્થળોએ રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ કાર્યક્રમમાં વર્ચ્યુઅલ રીતે જોડાયા હતા. આ દરમિયાન તેમણે વી [...]

રાજસ્થાન: CM અશોક ગેહલોતે પોતાની જ સરકારનો વિરોધ કરનારા મંત્રી રાજેન્દ્ર ગુડાનું મંત્રી પદ છિનવી લીધું
મુખ્યમંત્રી અશોક ગેહલોતની ભલામણ પર રાજ્યપાલ કલરાજ મિશ્રાએ સૈનિક કલ્યાણ મંત્રી રાજેન્દ્ર ગુડાને મંત્રી પદ પરથી હટાવી દીધા છે. ગેહલોતે શુક્રવારે સાંજે [...]

ગોરખપુરનો યુવક સ્વસ્થ થવા બાગેશ્વર ધામ ગયો, પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીની સામે જ થયું મોત
બાગેશ્વર ધામમાં વધુ એક યુવકનું મોત થયું છે. યુવક યુપીના ગોરખપુરનો રહેવાસી હતો. ગુજરાતમાં પરિવાર સાથે રહેતી વખતે ફર્નિચરનું કામ કરતો હતો. થોડા દિવસ પહ [...]

સાણસામાં આવ્યો બોગસ PMO પવન પટેલ, CBIએ બોગસ PMO પવન પટેલ સામે દાખલ કરી FIR
સીબીઆઈએ ટેક-સર્વેલન્સ એજન્સી એનટીઆરઓમાં કામ કરતા વડાપ્રધાન કાર્યાલયમાં બોગસ રીતે પોતાને પીએમઓ ઓફિસર તરીકે બતાવવા બદલ પવન પટેલ નામના વિય્કતિ વિરુદ્ધ એ [...]

વારાણસી કોર્ટે વઝુખાનાને છોડીને સમગ્ર જ્ઞાનવાપી મસ્જિદના ASI સર્વેને મંજૂરી આપી
વારાણસીની અદાલત જ્ઞાનવાપી મસ્જિદમાં વૈજ્ઞાનિક સર્વેનું નિર્દેશન કરતા હિન્દુ પક્ષ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર પોતાનો ચુકાદો આપ્યો હતો. આ મ [...]

કેજરીવાલને આંચકો: સુપ્રીમ કોર્ટે દિલ્હીમાં અધિકારીઓનાં ટ્રાન્સફર-પોસ્ટિંગ સંબંધિત વટહુકમ પર સ્ટે આપવાની દિલ્હી સરકારની અરજીને ફગાવી દીધી
અધિકારીઓની ટ્રાન્સફર પોસ્ટિંગના મામલામાં સુપ્રીમ કોર્ટે દિલ્હી સરકારના વટહુકમ પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી છે. ત્રણ જજની બેન્ચે વટહુકમ પર કાયદાન [...]
