Author: alertnewslive.com

કેરળ વિસ્ફોટ: અમિત શાહે CM વિજયન સાથે કરી વાત, NSGની ટીમ દિલ્હીથી રવાના થઈ
કેરળમાં પ્રાર્થના સભામાં એક પછી એક અનેક બ્લાસ્ટ થયા છે, જેમાં એક વ્યક્તિના મોતના સમાચાર સામે આવ્યા છે. આ સાથે જ વિસ્ફોટમાં 20થી વધુ લોકો ઘાયલ થયા હોવ [...]

કેરળમાં પ્રાર્થના સભા દરમિયાન વિસ્ફોટમાં એકનું મોત, 20થી વધુને ઈજા, CM વિજયને સર્વપક્ષીય બેઠક બોલાવી
કલામસેરીમાં યહોવાહના સાક્ષીઓની પ્રાર્થના સભા દરમિયાન અનેક વિસ્ફોટોમાં એક વ્યક્તિનું મોત થયું હતું. જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે. તે પછી તરત જ, કેરળના [...]

‘એ જ સામાન ખરીદો જેમાં દેશવાસીએ પરસેવો પાડ્યો હોય’, જાણો PM મોદીએ ‘મન કી બાત’માં બીજું શું કહ્યું
દર વખતની જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'મન કી બાત' બોલીને દેશવાસીઓને સંબોધિત કર્યા. પીએમના મન કી બાત કાર્યક્રમનો આ 106મો એપિસોડ છે અને આ વખતે પીએમે તહ [...]

યુએનએમાં ઈઝરાયલ-હમાસ યુદ્ધ વિરામની તરફેણમાં 120 મતો પડ્યા, 14 દેશો વિરોધમાં
યુએનએમાં ઈઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધ વિરામના પ્રસ્તાવ પર યુએનએમાં મતદાન થતાં આ પ્રસ્તાવની તરફેણમાં ૧ર૦, વિરોધમાં ૧૪ મતો પડ્યા હતાં. અને ભારત સહિત ૪૫ દેશો [...]

ગુજરાતના 21 હજાર કર્મચારીઓને મળશે રૃપિયા સાત હજાર સુધીનું દિવાળી બોનસ
ગુજરાત સરકારના વર્ગ-૪ ના કર્મચારીઓને દિવાળી પર્વે કર્મચારીઓને રૃા. ૭૦૦૦ ની મર્યાદામાં રાજ્ય સરકાર દ્વારા બોનસ ચુકવાશે જેનો રાજ્ય સરકારના કર્મચારીઓ સહ [...]

વીસ કરોડ રૃપિયા નહીં મળે તો મારી નાંખીશુંઃ મુકેશ અંબાણીને મળી ધમકી
રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીને ઈ-મેઈલ દ્વારા રૃા. વીસ કરોડની ખંડણી નહીં મળે તો મારી નાખવાની ધમકી મળતા તેમના સુરક્ષા ઈન્ચાર્જ પોલીસમાં ફરિયાદ કરતા ત [...]

સુરતમાં સામૂહિક આત્મહત્યા,માસુમ બાળકો સહિત 6 જણાને ઝેર પાઈ મનીષ સોલંકીએ કર્યો આપઘાત
સુરતના પાલનપુર પાટીયા વિસ્તારમાં આવેલી સિદ્ધેશ્વર એપાર્ટમેન્ટમાં સાત પરિવારજનોની સામૂહિક આત્મહત્યાથી અરેરાટી ફેલાવા પામી છે. પોલીસે તપાસ શરૃ કરી છે. [...]

અમેરિકામાં આડેધડ ગોળીબારમાં 22ના મૃત્યુઃ 60 ઘાયલ, હુમલાખોર ફરાર
અમેરિકાના લેવિસ્ટનમાં આડેધડ ગોળીબાર થકી રર લોકોના મોત અને ૬૦ જેટલા લોકો ઘાયલ થયા હોવાના અહેવાલો આવી રહ્યા છે. ત્રણ સ્થળે આ હુમલો કરનાર શખ્સની તસ્વીરો [...]

વિવિધ સમુદાયો, સંપ્રદાયો હોઈ શકે છે પરંતુ સમગ્ર વિશ્વનો ધર્મ એક જ છે: ભાગવત
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે ગુરુવારે કહ્યું હતું કે વિવિધ સમુદાયો અને સંપ્રદાયો હોઈ શકે છે પરંતુ સમગ્ર વિશ્વનો ધર્મ એક જ છે. ભાગવત સહાર [...]

કેનેડા સાથે તણાવની વચ્ચે ભારત સરકારે કેનેડામાં વિઝા સેવા ફરી શરૂ કરી, 4 કેટેગરીમાં આપવામાં આવી મંજૂરી
કેનેડા સાથે રાજદ્વારી કટોકટી વચ્ચે ભારતે કેટલીક શ્રેણીઓ માટે વિઝા સેવાઓ ફરી શરૂ કરવાની યોજના જાહેર કરી છે. ઓટાવામાં હાઈ કમિશને કહ્યું કે તે 26 ઓક્ટોબ [...]
