Tag: Feature

ઓડિશામાં ગમખ્વાર અકસ્માત, બસની ટક્કરમાં 12 લોકોના મોત, એક જ પરિવારના હતા સાત લોકો, PM મોદીએ શોક વ્યક્ત કર્યો
ઓડિશામાં એક ભયાનક માર્ગ અકસ્માત સામે આવ્યો છે. ગંજમ જિલ્લામાં ગઈકાલે રાત્રે બે બસ વચ્ચેની અથડામણમાં 12 લોકોના મોત થયા હતા અને 6 લોકો ઘાયલ થયા હોવાનું [...]

મણિપુરમાં સેનાની મોટી કાર્યવાહી,તોફાનીઓનાં 12 બંકરો નષ્ટ, મોર્ટાર-IED મળી આવ્યા
મણિપુરના અનેક વિસ્તારો ત્રીજી મેથી વંશીય હિંસાની આગમાં સળગી રહ્યા છે. પરંતુ અહીં છેલ્લા 24 કલાકમાં પોલીસ અને કેન્દ્રીય સુરક્ષા દળોએ વિવિધ જિલ્લાઓમાં [...]

મુંબઈમાં વરસાદ પડતાની સાથે જ આફત! 24 કલાકમાં ત્રણ મોટા અકસ્માત, ચારનાં મોત, ત્રણ ઘાયલ
આખરે રવિવારે મુંબઈમાં ચોમાસાનું આગમન થયું. પરંતુ શહેરમાં શનિવારથી ભારે વરસાદ પડી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ચોમાસાના વ [...]

પુતિન માટે રાહતનાં ન્યૂઝ: વેગનરની સેના થઈ રહી છે પરત, પ્રિગોઝિને કહ્યું, “ખૂનરેજીના થાય તેના માટે અમારી સેના પાછી ફરી”
રશિયામાં વિદ્રોહની ઘોષણા કરનાર વેગનર જૂથના વડા યેવજેની પ્રિગોઝિને તેમના લડવૈયાઓને પાછા ફરવાનું કહ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે યેવજેની પ્રિ [...]

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિદેશમાં ડંકો,PM મોદી ઇજિપ્તના સર્વોચ્ચ સન્માનથી સન્માનિત
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ડંકો ફરી વિદેશમાં વગાડવામાં આવ્યો છે. અમેરિકા બાદ ઇજિપ્તની બે દિવસીય સરકારી મુલાકાતે પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદ [...]

Alert News: બુઠ્ઠી તલવાર તો દુશ્મનને ડરાવવામાં પણ કામ નથી આવતી! “પૂર્વ MLA ગ્યાસુદ્દીન શેખનાં ટ્વિટથી કોંગ્રેસમાં ભૂકંપ”
અમદાવાદ ગુજરાતની સત્તામાંથી વિદાય લીધા બાદ સતત એક ને એક ચહેરા પર જનતાનો દિલ જીતવાનો પ્રયત્ન કરી રહેલી કોંગ્રેસને પતાવી દેવાનો આરોપ મુકતા પૂર્વ ધારાસભ [...]

લંડન-અમેરિકાની ઈમારતો જેવું બનશે ગુજરાતનું નવું સચિવાલય, 100 કરોડનો છે પ્રોજેક્ટ
ગાંધીનગરનું જૂનું સચિવાલય હવે નવું સચિવાલય બનશે. ગાંધીનગર ના જીવરાજ મહેતા એટલે કે જૂનું સચિવાલય ભવનની જગ્યાએ હવે નવું ભવન બનાવવામાં આવશે. ૪૭ વર્ષ જૂન [...]

બિહારનાં મધેપુરામાં ભાજપના કાર્યક્રમમાં અસંખ્ય રાઉન્ડ ફાયરિંગ, પૂર્વ ડેપ્યુટી સીએમના સંબંધીને વાગી ગોળી
બિહારના મધેપુરામાં ભાજપના એક કાર્યક્રમમાં હિંસક અથડામણ થઈ હતી. અહીં બંને જૂથો સામસામે આવી ગયા હતા. આ દરમિયાન ખુરશીઓ પણ જોરદાર રીતે ખસી ગઈ હતી. ફાયરિં [...]

PM મોદીએ ઇજિપ્તની અલ-હકીમ મસ્જિદની લીધી મુલાકાત, જાણો શા માટે છે આ મસ્જિદનું મહત્વ
PM મોદી પહોંચ્યા ઇજિપ્તની અલ-હકીમ મસ્જિદ, જાણો શા માટે છે આ મસ્જિદનું મહત્વ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઈજિપ્તની મુલાકાત દરમિયાન કૈરોમાં હજાર વર્ષ જૂ [...]

PM મોદીએ ઈજિપ્તના મુફ્તી-એ-આઝમ સાથે મુલાકાત કરી, ભારત-ઈજિપ્ત સંબંધો પર કરી ચર્ચા
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઇજિપ્તના મુફ્તી-એ-આઝમ ડૉ. શૌકી ઇબ્રાહિમ અબ્દેલ-કરીમ અલ્લામા સાથે સામાજિક સમરસતાને પ્રોત્સાહન આપવા અને ઉગ્રવાદ અને કટ્ટરવાદન [...]
