Tag: Feature

હાઈકોર્ટનાં આદેશ બાદ કોમી રમખાણગ્રસ્ત નૂહમાં ડિમોલિશન ઝુંબેશ પર રોક, બૂલડોઝરની ધણધણાટી થઈ બંધ
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના આદેશને પગલે હરિયાણાના નૂહ જિલ્લામાં શરૂ કરાયેલી ડિમોલિશન ઝુંબેશ બંધ કરવામાં આવી હતી.
નુહ જિલ્લાના ડેપ્યુટી કમિશનર ધીર [...]

ગુજરાતની રાજનીતિના સૌથી મોટા સમાચાર: કોંગ્રેસ અને આપ ગુજરાતમાં ગઠબંધનથી લડશે ચૂંટણી: ઈસુદાનની જાહેરાત
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ અને આપના સૂપડા સાફ થયા બાદ બન્નેને હવે જ્ઞાન લાદ્યું છે. આપના નેતા ઈસુદાન ગઢવીએ જાહેરાત કરી છે કે ગુજરાતમાં આપ અ [...]

લોકસભાની સદસ્યતા બહાલ થયા બાદ રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, ગાંધીજીની પ્રતિમાને નમન કર્યા
લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે સંસદ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી સંસદભવનના પરિસરમાં પોતાની કારમાંથી નીચે ઉતર્યા [...]

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા ચાર મહિના પછી પુનઃસ્થાપિત, અવિશ્વાસ મતના થોડા દિવસો પહેલા સંસદમાં પરત ફર્યા
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા લગભગ ચાર મહિના બાદ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. રાહુલ ગાંધીન [...]

ભારત-પાકિસ્તાનમાં લગ્નનો વધુ એક કિસ્સો, કરાચીની અમીનાએ ભારતીય યુવક અરબાઝ સાથે ઓનલાઈન નિકાહ કર્યા
સીમા હૈદર અને અંજુની જેમ હવે કરાચીની અમીના પણ ચર્ચામાં છે. અમીનાનો મામલો જરા જુદો છે. તે ન તો બોર્ડર ઓળંગીને ભારત આવી અને ન તો તેનો પ્રેમી બોર્ડર ઓળં [...]

‘ટ્રેન ભાડામાં કોઈ વધારો નહીં થાય’, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરી છે, જે અંતર્ગત દેશભરના 508 સ્ટેશનોને નવજીવન આપવાના છે. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈ [...]

સરકાર રેલવે સ્ટેશનોની કરવા જઈ રહી છે કાયાકલ્પ, અહીં જૂઓ ગુજરાતનાં 87 સ્ટેશનોનું સંપૂર્ણ લિસ્ટ
ભારતીય રેલ્વે હવે આધુનિકીકરણ તરફ આગળ વધી રહી છે. ભારત સરકાર અમૃત ભારત સ્ટેશન યોજના હેઠળ દેશના 508 રેલ્વે સ્ટેશનોને કાયાકલ્પ કરશે. વડાપ્રધાન નરેન્દ્ર [...]

પાકિસ્તાન ટ્રેન અકસ્માતઃ કરાચીથી રાવલપિંડી જતી હજારા એક્સપ્રેસ પાટા પરથી ઉતરી, 22ના મોત, 100 ઘાયલ
પાકિસ્તાનના કરાચીથી રાવલપિંડી જઈ રહેલી હજારા એક્સપ્રેસના અકસ્માતમાં મૃત્યુઆંક સતત વધી રહ્યો છે. પ્રાથમિક માહિતી અનુસાર આ અકસ્માતમાં મૃત્યુઆંક 15 હતો. [...]

વિશ્વના 10 સૌથી મોટા રાજકીય પક્ષોમાં ચાર ભારતીય પક્ષો, જાણો કોણ છે નંબર વન? કોંગ્રેસની સ્થિતિ શું?
રાજકારણમાં કોઈ પણ પક્ષ પોતાની જાતને સત્તામાં અન્ય પક્ષો કરતાં ઓછો ગણતો નથી. પરંતુ જ્યારે આપણે રાજકીય પક્ષોના સભ્યોની સંખ્યા વિશે વાત કરીએ છીએ, ત્યારે [...]

પ્રસિદ્વ શાયર રાહત ઈન્દોરીના પત્ની અને કવિયત્રી અંજુમ રહેબર AAP છોડી કોંગ્રેસમાં જોડાયા
ત્રણ મહિના પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે એમપીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટગ ઓફ વોર ચાલુ છે. આ વખતે આમ આદમી પાર્ટી એટલે કે AAP પણ એમપીમાં પોતાનુ [...]
