Tag: Feature

હેલિકોપ્ટર ક્રેશમાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનું નિધન
ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીને લઈ જઈ રહેલા હેલિકોપ્ટરનો કાટમાળ, જે રવિવારે ગાઢ પર્વતીય વિસ્તારમાંથી પસાર થઈ રહ્યો હતો, તેનું અવસાન થયું હતું. ઈરા [...]

બબ્બે ચક્રવાતનો ખતરો, 25 મે સુધીમાં ગુજરાતમાં તાપમાન 45 ડિગ્રીને વટાવશે, 10 જુન સુધી બેસી જશે ચોમાસુ
ગુજરાતના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડી રહ્યો છે. આ વચ્ચે હવે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં ચોમાસાને લઈને [...]

મની લોન્ડરીંગ કેસમાં ધરપકડ પહેલા કોર્ટની મંજુરી જરૃરીઃ સુપ્રીમ કોર્ટ
સુપ્રીમ કોર્ટે કહ્યું કે મની લોન્ડરીંગ એક્ટની કલમ ૪૪ હેઠળ કરાયેલી ફરિયાદ કોર્ટે ધ્યાને લીધા પછી ઈડી કોઈ વ્યક્તિની ધરપકડ ના કરી શકે. સુપ્રિમ કોર્ટે સ્ [...]

ગાડીઓમાં વધુ મુસાફરો બેસાડનારને થશે ‘ઓન ધ સ્પોટ’ ભારે દંડઃ જાહેરનામાની તૈયારી
હવે ઓવરક્રાઉડીંગ વાહનોને સ્થળ પર જ દંડ થશે. કાર-બસ, ટ્રક, ટુવ્હીલર્સ વગેરેમાં વધારાના પેસેન્જરો બેસાડનારા સાવધાન થઈ જાય, કારણ કે ચૂંટણી પછી ગુજરાત સર [...]

સુરત ડાયમંડ બુર્સને રાહત, PSPને 125 કરોડની બેન્ક ગેરેન્ટી આપવાનો હુકમ હાઈકોર્ટે રદ કર્યો, એડવોકેટ કમલ ત્રિવેદી, એડવોકેટ તારક દામાણી અને એડવોકેટ ઝકી શેખની દલીલો માન્ય રાખતી કોર્ટ
ઓફિસોનાં વેચાણ કરવા સામે આપેલો સ્ટે પણ ઉઠાવી લઈ કેસ કાઢી નાંખ્યો, PSP પ્રોજેક્ટ્સએ SDB સાથેનાં કરારની શરતોનું પાલન કર્યું ન હતું: એડવોકેટ ઝકી શેખ
[...]

અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન મળ્યા
સુપ્રીમ કોર્ટે મની લોન્ડરિંગ કેસમાં દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને પહેલી જૂન સુધી વચગાળાના જામીન આપવાનો આદેશ આપ્યો છે. સુપ્રીમ કોર્ટ મની લોન્ [...]

સુપ્રીમ કોર્ટ 7 મેના રોજ અરવિંદ કેજરીવાલના વચગાળાના જામીન પર સુનાવણી કરશે
સુપ્રીમ કોર્ટ ચાલી રહેલી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન આપવાની સંભાવના પર વિચાર કરશે. જસ્ટિસ સ [...]

દાઉદી વ્હોરા સમાજના વડા ધર્મગુરુ તરીકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનની મોટી જીત, દાઈ તરીકે સૈયદના મુફદ્દલ જ રહેશે
મુંબઈ હાઈકોર્ટે દાઉદી વ્હોરા સમુદાયના વડા ધર્મગુરુ તરીકે સૈયદના મુફદ્દલ સૈફુદ્દીનના બિરુદને સમર્થન આપ્યું હતું, જ્યારે તેમના ભત્રીજા તાહિર ફખરુદ્દીનન [...]

કેન્દ્રીય એજન્સીઓએ રાષ્ટ્રીય સુરક્ષા બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ… CJI DY ચંદ્રચુડની CBIને સલાહ
દેશના મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડે CBIના સ્થાપના દિવસ પર કેન્દ્રીય એજન્સીઓને મોટી સલાહ આપી છે. CJIએ કહ્યું કે કારણ કે કેન્દ્રીય એજન્સીઓ ઓછી ફેલાયે [...]

એલપીજી કોમર્શિયલ ગેસનું સિલિન્ડર ત્રીસ રૂપિયા સસ્તુઃ ફાસ્ટેગ કેવાયસી ફરજિયાત
આજે પહેલી એપ્રિલ ર૦ર૪ થી નવું નાણાકીય વર્ષ શરૂ થયું છે અને તેની સાથે દેશમાં ઘણાં મોટા ફેરફારો પણ લાગુ કરવામાં આવ્યા છે, જેનો સીધો સંબંધ સામાન્ય જનતાન [...]