ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું,” લોકસભાની ચૂંટણીમાં કોઈપણ બૂથ પર વિપક્ષ પ્લસ ન હોવો જોઈએ”

HomeGujaratPolitics

ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કહ્યું,” લોકસભાની ચૂંટણીમાં કોઈપણ બૂથ પર વિપક્ષ પ્લસ ન હોવો જોઈએ”

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક મળી છે. જેમાં પ્રદેશ ભાજપ કારોબારીની બેઠક મળી હતી. ત્યારબાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કારોબારી

ચંદ્રયાન-3 ની સફળતા બાદ સ્વામી ચક્રપાણિ મહારાજે કહ્યું, “ચંદ્રને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવું જોઈએ”
ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટીંગઃ બારડોલીમાં આઠ ઈંચઃ સુરતમાં જબરદસ્ત વરસાદ, જળબંબાકાર
PM મોદી બનાસકાંઠાથી લોકસભા ચૂંટણી પ્રચારની શરૂઆત કરશે, એક સાથે 182 વિધાનસભા મત વિસ્તારના લોકોને સંબોધશે

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક મળી છે. જેમાં પ્રદેશ ભાજપ કારોબારીની બેઠક મળી હતી. ત્યારબાદ ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે કારોબારી બેઠકમાં આગેવાની લીધી હતી. તેમણે જિલ્લા સંગઠનના પદાધિકારીઓને સંબોધન કર્યું.

માત્ર 26 બેઠકો જ જીતવાની નથીઃ સીઆર પાટીલ

કારોબારી બેઠકમાં સી.આર.પાટીલે કહ્યું કે માત્ર 26 બેઠકો જીતવાની નથી. કોઈપણ બૂથ પર વિરોધ પક્ષ પ્લસ ન હોવો જોઈએ. માત્ર પ્રયાસ નહીં પણ પરિણામ લાવો. આચારસંહિતા લાગુ કરતાં પહેલાં તમામ લાભાર્થીઓ સાથે વાતચીત કરો. લાભાર્થીઓ અને મતદાર યાદીઓનું શું કરવામાં આવ્યું? ફેબ્રુઆરીમાં આચારસંહિતા અમલમાં આવે તે પહેલાં તમામ લાભાર્થીઓનો સંપર્ક કરો.

લોકસભાની ચૂંટણી પહેલા ભાજપની મહત્વની બેઠક મળી છે. રાજ્ય અને જિલ્લા ભાજપના અધિકારીઓને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની યોજનાઓને લોકો સુધી કેવી રીતે પહોચાડવી અને લોકોને ભાજપ તરફ કેવી રીતે પ્રેરિત કરવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું છે.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 1