ભારે વરસાદના અસરગ્રસ્તોની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ નાગરિકોના પૂછ્યા ખબર-અંતર

HomeGujarat

ભારે વરસાદના અસરગ્રસ્તોની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ નાગરિકોના પૂછ્યા ખબર-અંતર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં. ર માં આવેલ ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલ

Alert News:મહારાષ્ટ્ર: અજીત પવારનો બળવો, પ્રફુલ્લ પટેલ અને સુનીલ તટકરે સામે થશે કાર્યવાહી: શરદ પવારનું મોટું નિવેદન
વેગનર આર્મીની મોસ્કો તરફ કૂચ, પ્રિગોઝનની જાહેરાત, “રશિયાને નવા રાષ્ટ્રપતિ મળશે”
ફોજદારી કેસોમાં મીડિયા ટ્રાયલ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો હસ્તક્ષેપ, કેન્દ્રને ગાઈડલાઈન બનાવવા કહ્યું

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં. ર માં આવેલ ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ આ તકે આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે સંવાદ કરી તેઓના ખબર-અંતર પૂછ્યા હતાં તેમજ વરસાદી પાણીથી થયેલ નુકસાન તેમજ હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી સાથે આ તકે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર બી.એ. શાહ, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન. મોદી સહિતના મહાનુભાવો જોડાયા હતાં.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0