ભારે વરસાદના અસરગ્રસ્તોની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ નાગરિકોના પૂછ્યા ખબર-અંતર

HomeGujarat

ભારે વરસાદના અસરગ્રસ્તોની મુલાકાત લઈ મુખ્યમંત્રીએ નાગરિકોના પૂછ્યા ખબર-અંતર

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં. ર માં આવેલ ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલ

રાહુલ ગાંધીનો દાવો: કોંગ્રેસ MP-છત્તીસગઢ જીતી રહી છે અને રાજસ્થાનમાં જીતની ખૂબ નજીક
How landscape architectures can help you predict the future
દિલ્હીઃ યમુના ફરી ખતરાના નિશાનની પાર, લોકો રાહત છાવણીમાં, બોલ્યા, “ઘરો ડૂબી ગયા, રોજગાર ઠપ્પ”

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ભારે વરસાદને કારણે અસરગ્રસ્ત થયેલ શહેરના ગાંધીનગર વિસ્તારના વોર્ડ નં. ર માં આવેલ ખોડિયાર હોલ તથા આસપાસના વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો. મુખ્યમંત્રીએ આ તકે આ વિસ્તારના સ્થાનિક રહેવાસીઓ સાથે સંવાદ કરી તેઓના ખબર-અંતર પૂછ્યા હતાં તેમજ વરસાદી પાણીથી થયેલ નુકસાન તેમજ હાલની સ્થિતિ અંગેની વિગતો મેળવી હતી. મુખ્યમંત્રી સાથે આ તકે કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, ધારાસભ્ય રિવાબા જાડેજા, દિવ્યેશભાઈ અકબરી, કલેક્ટર બી.એ. શાહ, મ્યુનિસિપલ કમિશ્નર ડી.એન. મોદી સહિતના મહાનુભાવો જોડાયા હતાં.

COMMENTS

WORDPRESS: 0
DISQUS: 0