Tag: Feature

રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસને ફોન કરી કહ્યું,”21 સપ્ટેમ્બરે થશે બ્લાસ્ટ”
તાજેતરમાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ કેસમાં પોલીસે બરેલીના ફતેહગંજમાંથી ધોરણ 8ના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસ સગીર [...]

1984ના શીખ વિરોધી રમખાણોનાં કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને મોટી રાહત, મૂક્ત કરવાનો આદેશ આપતી કોર્ટ
1984માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દેશની રાજધાની દિલ્હીમાં શીખ રમખાણો થયા હતા. આ રમખાણો દરમિયાન દિલ્હીના સુલ્તાનપુરીમાં 6 લોકોની હત્યા [...]

અયોધ્યા આતંકી હુમલાના ચાર આરોપીઓને શરતી જામીન, પાંચ જુલાઈ 2005ના રોજ શું થયું હતું?
અલ્હાબાદ હાઈકોર્ટે અયોધ્યા બોમ્બ વિસ્ફોટ અને આતંકવાદી હુમલાના કાવતરામાં 18 વર્ષથી આજીવન કેદની સજા ભોગવી રહેલા 4 દોષિતોના શરતી જામીન મંજૂર કર્યા છે. ત [...]

અલ્હાબાદ હાઈકોર્ટનો મહત્વનો ચૂકાદો, પ્રેમમાં બનેલો શારીરિક સંબંધ બળાત્કાર નથી
અલ્હાબાદ હાઈકોર્ટે મહત્વનો ફેંસલો સંભળાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે જો પ્રેમમાં શારીરિક સંબંધો બનાવવામાં આવે તો તેને રેપ ન કહી શકાય. કોર્ટે આ ફેંસ [...]

એશિયા કપ 2023 ફાઇનલ: ભારત આઠમી વખત એશિયા કપ ચેમ્પિયન બન્યું, શ્રીલંકાને ફાઇનલમાં 10 વિકેટથી કચડી નાખ્યું
એશિયા કપમાં, રવિવારે ભારતે ઘરની ટીમ શ્રીલંકા દ્વારા ફાઇનલમાં 10 વિકેટથી ફાઇનલમાં ખિતાબ મૂક્યો હતો. હકીકતમાં, ભારતે 51 રન બનાવવા માટે માત્ર ઔપચારિકતાઓ [...]

ઉત્તરપ્રદેશમાં ઓઢણી ખેંચનારાઓને યોગીની પોલીસે મારી ગોળી, બંદુક છિનવીને આરોપીઓએ કર્યો હતો ભાગવાનો પ્રયાસ
ઉત્તર પ્રદેશના આંબેડકરનગરમાં પોલીસે વિદ્યાર્થિનીની ઓઢણી ખેંચીને ભાગી રહેલાં આરોપીઓને ધોળે દિવસે સરજાહેર ગોળી મારી દીધી છે. આરોપીઓ પોલીસ પાસેથી [...]

વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 73 મો જન્મદિવસ, દેશભરમાંથી અભિનંદનની વર્ષા, ખડગે-રાહુલ ગાંધીએ આપી શૂભેચ્છા
દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બર એટલે કે આજે જન્મદિવસ છે. તેઓ 73 વર્ષના થયા છે. પીએમ મોદીના જન્મદિવસની સાથે, આજે વિશ્વકર્મા જયંતિ છે. આ [...]

સુરતમાં ઓપરેશન બાંગ્લાદેશી: SOGએ 6 બાંગ્લાદેશીઓ અને બોર્ડર ક્રોસિંગ એજન્ટની ધરપકડ કરી
સુરતમાં બદલાયેલા નામથી રહેતા બાંગ્લાદેશી ઘૂસણખોરને પકડવા માટે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ ઓપરેશન બાંગ્લાદેશી હાથ ધરીને મોટી સફળતા મેળવી છે. પોલીસે શ [...]

બહેન પરિવારનો હિસ્સો, નથી : ભાઇની જગ્યાએ દયાભાવનાં આધારે નોકરી મળી ન શકે : હાઇકોર્ટ
કર્ણાટક હાઈકોર્ટે તેના તાજેતરના નિર્ણયમાં કહ્યું છે કે ભાઈના મૃત્યુય પછી તેની બહેનને રહેમિયતના આધારે નોકરી આપી શકાય નહીં. આ સાથે કોર્ટે સ્પ ષ્ટ કર્યુ [...]

“આરોપી કેવી રીતે માફી માટે લાયક બન્યા”: બિલ્કીસ બાનો કેસમાં સુપ્રીમ કોર્ટનો સવાલ, આગામી સુનાવણી 20 સપ્ટેમ્બરે
સુપ્રીમ કોર્ટમાં બિલ્કિસ બાનો કેસની સુનાવણી થઈ. સુપ્રીમ કોર્ટે ગુનેગારોની સમય પહેલા મુક્તિ પર ફરી સવાલો ઉઠાવ્યા છે. જસ્ટિસ બી.વી. નાગરથનાએ સુનાવણી દર [...]
