Category: Country

RSS માટે કોઈ પરાયું નથી, મુસ્લિમો પણ આપણા જ છે અને અહીં જ રહેવાના છેઃ મોહન ભાગવત
સંઘના સુપ્રિમો મોહન ભાગવતનું મહત્ત્વનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું છે કે, આ દેશ જેટલો આપણો છે તેટલો જ એમનો પણ છે. કોઈના વિરોધથી સંઘને કોઈ નુ [...]

મોટી સફળતા: સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના બડગામમાંથી ચાર આતંકવાદીની કરી ધરપકડ
જમ્મૂ-કાશ્મીરનાં ફુલગામમાંથી પાંચ હાઈબ્રીડ આતંકીઓને ઝડપ્યા પછી આજે પણ સુરક્ષા બળોને જમ્મુ-કાશ્મીરમાં મોટી સફળતા મળી છે, અને ચાર આતંકીઓની ધરપકડ કરી લે [...]

નાના વેપારીઓને ઈ-કોમર્સ દ્વારા વેપાર કરવા માટે જીએસટી રજીસ્ટ્રેશનમાંથી મૂક્તિ
આગામી પહેલી ઓકટોબરથી નાના વેપારીઓને ઈ-કોમર્સ દ્વારા વેપાર માટે જીએસટી રજીસ્ટ્રેશનમાંથી મુક્તિ આપવામાં આવી છે. જીએસટી કાઉન્સિલ દ્વારા લેવાયેલા આ નિર્ણ [...]

કર્ણાટકમાં કાવેરી જળવિવાદના મુદ્દે બેંગલુરૃ બંધ, ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો
કર્ણાટકના કાવેરી જળવિવાદના મુદ્દે બંધનું એલાન અપાતા ચૂસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે. કોંગ્રેસે આને ભાજપ-જેડીએસની રાજનીતિ ગણાવી આક્ષેપો કર્યા છે.
કર્ણાટક [...]

રાહુલ ગાંધીનો દાવો: કોંગ્રેસ MP-છત્તીસગઢ જીતી રહી છે અને રાજસ્થાનમાં જીતની ખૂબ નજીક
કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ વર્ષના અંતમાં પાંચ રાજ્યોમાં યોજાનારી વિધાનસભા ચૂંટણીમાં જીતનો દાવો કર્યો છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એ આજે દિલ્હીમા [...]

19 ખાલિસ્તાની આતંકવાદીઓનો આતંક ખતમ થશે,ઓવરસિઝ સિટીઝનશીપ કાર્ડ રદ્દ થશે
ભારતે હવે પાકિસ્તાની આતંકવાદીઓની સાથે ખાલિસ્તાની આતંકવાદીઓને નષ્ટ કરવાની તૈયારી કરી લીધી છે. તેના પ્રથમ તબક્કામાં વિદેશમાં બેઠેલા આતંકવાદીઓની ઓળખ કરી [...]

G20 સમિટમાં ભારતે પોતાનું નેતૃત્વ સાબિત કર્યું: PM મોદીએ ‘મન કી બાત’માં કહ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે કહ્યું કે ભારતે G20 સમિટમાં આફ્રિકન યુનિયનને જૂથનો સંપૂર્ણ સભ્ય બનાવીને પોતાનું નેતૃત્વ સાબિત કર્યું છે.
ઓલ ઈન્ડ [...]

“અત્યંત સાવધાની રાખો”: વિદેશ મંત્રાલયે કેનેડામાં ભારતીયો માટે એડવાઈઝરી જારી કરી
ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોએ ભારત પર ગંભીર આરોપ લગાવ્યા બાદ બંને દેશોની સરકારો વચ્ચે તણાવ વ [...]

રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસને ફોન કરી કહ્યું,”21 સપ્ટેમ્બરે થશે બ્લાસ્ટ”
તાજેતરમાં રામ મંદિરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. આ કેસમાં પોલીસે બરેલીના ફતેહગંજમાંથી ધોરણ 8ના વિદ્યાર્થીની ધરપકડ કરી છે. આ કેસમાં પોલીસ સગીર [...]

1984ના શીખ વિરોધી રમખાણોનાં કેસમાં કોંગ્રેસ નેતા સજ્જન કુમારને મોટી રાહત, મૂક્ત કરવાનો આદેશ આપતી કોર્ટ
1984માં પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની હત્યા બાદ દેશની રાજધાની દિલ્હીમાં શીખ રમખાણો થયા હતા. આ રમખાણો દરમિયાન દિલ્હીના સુલ્તાનપુરીમાં 6 લોકોની હત્યા [...]
