Category: Politics

રાહુલ ગાંધી સપ્ટેમ્બરમાં ફ્રાન્સ, બેલ્જિયમ અને નોર્વે જશે, EU નેતાઓ અને NRI ને મળશે
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને વાયનાડના સાંસદ રાહુલ ગાંધીને તેમનું સાંસદ તેમજ 12 તુઘલક રોડ ખાતેનું તેમનું સત્તાવાર નિવાસસ્થાન પરત મળી ગયું છે. જ્યારથી [...]

લોકસભામાં PM મોદીના ભાષણ બાદ ધ્વનિ મતથી અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર, વિપક્ષે કર્યો વોકઆઉટ
લોકસભામાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર સતત ત્રણ દિવસની ચર્ચા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જવાબ આપ્યો. 2 કલાક 12 મિનિટના [...]

મણિપુર અંગે PM મોદીનો રાહુલ ગાંધીને જવાબ, બોલ્યા, “દેશ મણિપુરની સાથે, ત્યાં શાંતિનો સુરજ નીકળશે”
પીએમ મોદી લોકસભામાં વિરોધ પક્ષો દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપી રહ્યા છે. તેમણે મણિપુરમાં હિંસા અંગે વિપક્ષના આરોપોનો પણ જવાબ આપ્ [...]

અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન પહેલા ભાજપને આંચકો, NDA સહયોગીએ આપ્યું વિપક્ષને સમર્થન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર નવ વર્ષમાં બીજી વખત અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા વડાપ્રધાન આજે વિપક્ષના સવા [...]

PMના આગમનથી શું થવાનું છે, શું તેઓ ભગવાન છે: અવિશ્વાસ પ્રસ્તાવ પર મોદીના જવાબ પહેલા ખડગેનું નિવેદન
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ પહેલા રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ [...]

ફ્લાઈંગ કિસને લઈ કોંગ્રેસનો વળતો જવાબ, રાહુલ ગાંધીએ સંસદમાંથી નીકળતી વખતે કોની તરફ કર્યો હતો ઈશારો?
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ‘ફ્લાઈંગ કિસ’ અંગે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે કે પાર્ટીના સાંસદ સામાન્ય રીતે શાસક પક્ષની [...]

શરદ પવારનો મોટો દાવો: બાબરી મુદ્દે ભાજપ નેતાના આશ્વાસન પર નરસિમ્હા રાવે મૂક્યો હતો વિશ્વાસ, મસ્જિદ ધ્વંશ નહીં કરવાની અપાઈ હતી ખાતરી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે મંગળવારે કહ્યું કે 1992માં જ્યારે રામજન્મભૂમિ આંદોલન વેગ પકડી રહ્યું હતું ત્યારે ભાજપના નેતા વિજ [...]

અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચામાં રાહુલ ગાંધીનો PM મોદી પર સીધો પ્રહાર,”મણિપુરમાં ભારત માતાની હત્યા”
મોદી સરનેમ સાથે જોડાયેલા માનહાનિ કેસમાં સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળ્યા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત કરવામાં આવી છે. જે [...]

શરદ પવારે કહ્યું,”ભાજપ સાથે હાથ નહીં મિલાવીશું, ભાજપને તેની યોજનાઓમાં સફળ થવા નહીં દઈએ”
એનસીપી સુપ્રીમો શરદ પવારે પુણેમાં પાર્ટી કાર્યકર્તાઓને ખાતરી આપી છે કે તેઓ ભાજપ સાથે હાથ નહીં મિલાવશે. પવારે તેમના કાર્યકરોને પક્ષ માટે કામ કરતા રહેવ [...]

કચ્છથી શરુ થશે રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રા, મેઘાલયમાં થશે સમાપ્ત
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના સંસદમાં પરત ફર્યા બાદ કોંગ્રેસ એક્શન મોડમાં આવી ગઈ છે. રાહુલ ટૂંક સમયમાં જ તેમની બીજી ભારત જોડો ટૂર પર નીકળશે. આ યાત્રા ગ [...]
