Category: Country

1 27 28 29 30 31 48 290 / 475 POSTS
લોકસભાની સદસ્યતા બહાલ થયા બાદ રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, ગાંધીજીની પ્રતિમાને નમન કર્યા

લોકસભાની સદસ્યતા બહાલ થયા બાદ રાહુલ ગાંધી સંસદ પહોંચ્યા, ગાંધીજીની પ્રતિમાને નમન કર્યા

લોકસભાની સદસ્યતા પુનઃસ્થાપિત થયા બાદ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સોમવારે સંસદ પહોંચ્યા હતા. રાહુલ ગાંધી સંસદભવનના પરિસરમાં પોતાની કારમાંથી નીચે ઉતર્યા [...]
રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા ચાર મહિના પછી પુનઃસ્થાપિત, અવિશ્વાસ મતના થોડા દિવસો પહેલા સંસદમાં પરત ફર્યા

રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા ચાર મહિના પછી પુનઃસ્થાપિત, અવિશ્વાસ મતના થોડા દિવસો પહેલા સંસદમાં પરત ફર્યા

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની લોકસભાની સદસ્યતા લગભગ ચાર મહિના બાદ પુનઃસ્થાપિત કરવામાં આવી છે. તેનું જાહેરનામું પણ બહાર પાડવામાં આવ્યું છે. રાહુલ ગાંધીન [...]
ભારત-પાકિસ્તાનમાં લગ્નનો વધુ એક કિસ્સો, કરાચીની અમીનાએ ભારતીય યુવક અરબાઝ સાથે ઓનલાઈન નિકાહ કર્યા

ભારત-પાકિસ્તાનમાં લગ્નનો વધુ એક કિસ્સો, કરાચીની અમીનાએ ભારતીય યુવક અરબાઝ સાથે ઓનલાઈન નિકાહ કર્યા

સીમા હૈદર અને અંજુની જેમ હવે કરાચીની અમીના પણ ચર્ચામાં છે. અમીનાનો મામલો જરા જુદો છે. તે ન તો બોર્ડર ઓળંગીને ભારત આવી અને ન તો તેનો પ્રેમી બોર્ડર ઓળં [...]
‘ટ્રેન ભાડામાં કોઈ વધારો નહીં થાય’, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન

‘ટ્રેન ભાડામાં કોઈ વધારો નહીં થાય’, રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવનું મોટું નિવેદન

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે અમૃત ભારત સ્ટેશન યોજના શરૂ કરી છે, જે અંતર્ગત દેશભરના 508 સ્ટેશનોને નવજીવન આપવાના છે. આ અંગે રેલવે મંત્રી અશ્વિની વૈ [...]
પ્રસિદ્વ શાયર રાહત ઈન્દોરીના પત્ની અને કવિયત્રી અંજુમ રહેબર AAP છોડી કોંગ્રેસમાં જોડાયા

પ્રસિદ્વ શાયર રાહત ઈન્દોરીના પત્ની અને કવિયત્રી અંજુમ રહેબર AAP છોડી કોંગ્રેસમાં જોડાયા

ત્રણ મહિના પછી યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે એમપીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટગ ઓફ વોર ચાલુ છે. આ વખતે આમ આદમી પાર્ટી એટલે કે AAP પણ એમપીમાં પોતાનુ [...]
રેલવે માટે ઐતિહાસિક દિવસઃ 508 સ્ટેશનોની કાયાપલટ થશે, PMએ શિલાન્યાસ કર્યો

રેલવે માટે ઐતિહાસિક દિવસઃ 508 સ્ટેશનોની કાયાપલટ થશે, PMએ શિલાન્યાસ કર્યો

ભારતીય રેલ્વે માટે આજનો દિવસ ઐતિહાસિક છે. ઉત્તર પ્રદેશ અને બિહાર સહિત દેશના ઘણા રાજ્યોના 508 રેલવે સ્ટેશનનો દેખાવ બદલાવા જઈ રહ્યો છે. વડા પ્રધાન નરેન [...]
‘INDIA’ ગઠબંધનની ત્રીજી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે

‘INDIA’ ગઠબંધનની ત્રીજી બેઠક 31 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરે મુંબઈમાં યોજાશે

વિપક્ષી INDIA ગઠબંધનની ત્રીજી બેઠક 31 ઓગસ્ટ-1 સપ્ટેમ્બરના રોજ મુંબઈમાં યોજાશે જેમાં કોંગ્રેસના સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી અને ઓછામાં ઓછા પાંચ રાજ્ય [...]
કોંગ્રેસનો સવાલ,”રાહુલ ગાંધીની સદસ્યતા હજુ સુધી શા માટે બહાલ કરાઈ નથી, શું પીએમને અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલવાનો ડર છે?

કોંગ્રેસનો સવાલ,”રાહુલ ગાંધીની સદસ્યતા હજુ સુધી શા માટે બહાલ કરાઈ નથી, શું પીએમને અવિશ્વાસ પ્રસ્તાવ પર બોલવાનો ડર છે?

સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીને તેમની 'મોદી સરનેમ' ટિપ્પણી સંબંધિત માનહાનિના કેસમાં રાહત આપ્યાના એક દિવસ પછીકોંગ્રેસે પૂછ્યું કે શા માટે તેમના નેતાની સદ [...]
અંકલેશ્વર કોર્ટનો મોટો ચૂકાદો: ટેરર અટેકનો પ્લોટ ઘડનારા સુરતનાં કાસીમ સ્ટીમ્બરવાલા, ઉબેદ મિર્ઝાને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા

અંકલેશ્વર કોર્ટનો મોટો ચૂકાદો: ટેરર અટેકનો પ્લોટ ઘડનારા સુરતનાં કાસીમ સ્ટીમ્બરવાલા, ઉબેદ મિર્ઝાને અંતિમ શ્વાસ સુધી આજીવન કેદની સજા

2017માં અમદાવાદ ATS એ અંકલેશ્વર સરદાર પટેલ હોસ્પિટલમાં લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવતા મૂળ વડોદરા અને સુરતના બે આતંકીઓની ધરપકડ કરી હતી. લોન વુલ્ફ એ [...]
ગુજરાતમાં ભાજપને મોટો ફટકો, પ્રદીપસિંહ વાઘેલાએ મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું

ગુજરાતમાં ભાજપને મોટો ફટકો, પ્રદીપસિંહ વાઘેલાએ મહામંત્રી પદેથી રાજીનામું આપ્યું

ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. પ્રદીપસિંહ વાઘેલાએ ગુજરાત ભાજપના મહામંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. આવી સ્થિતિમાં 2024ની લોકસભા ચૂંટણીની ત [...]
1 27 28 29 30 31 48 290 / 475 POSTS