Category: Music

1 14 15 16 17 18 49 160 / 481 POSTS
કારમાં 6 એરબેગ્સ ફરજિયાત કરાશે કે નહીં? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત

કારમાં 6 એરબેગ્સ ફરજિયાત કરાશે કે નહીં? કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીની મોટી જાહેરાત

મુસાફરોની સુરક્ષા માટે વાહનોમાં એરબેગ્સની સંખ્યા વધારવા અંગે લાંબા સમયથી ચર્ચા ચાલી રહી હતી. અગાઉના અહેવાલો અનુસાર, એવા સમાચાર હતા કે ઓક્ટોબર મહિનાથી [...]
ફોજદારી કેસોમાં મીડિયા ટ્રાયલ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો હસ્તક્ષેપ, કેન્દ્રને ગાઈડલાઈન બનાવવા કહ્યું

ફોજદારી કેસોમાં મીડિયા ટ્રાયલ અંગે સુપ્રીમ કોર્ટનો મોટો હસ્તક્ષેપ, કેન્દ્રને ગાઈડલાઈન બનાવવા કહ્યું

સુપ્રીમ કોર્ટે ફોજદારી કેસોમાં મીડિયા ટ્રાયલને લઈને મોટો હસ્તક્ષેપ કર્યો છે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રને પોલીસ મીડિયા બ્રીફિંગ અંગે વિગતવાર માર્ગદર્શિકા [...]
ભરતપુર અકસ્માતઃ નેશનલ હાઈવે પર મોતનો તાંડવ,ભાવનગરથી આગ્રા જઈ રહેલા 12 લોકોનાં મોત

ભરતપુર અકસ્માતઃ નેશનલ હાઈવે પર મોતનો તાંડવ,ભાવનગરથી આગ્રા જઈ રહેલા 12 લોકોનાં મોત

ગુજરાતના ભાવનગર વિસ્તારથી યુપીના આગ્રા સ્થિત મથુરા વૃંદાવન જઈ રહેલા 12 શ્રદ્ધાળુઓનું બુધવારે વહેલી સવારે એક માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હતું. પાછળથ [...]
ચીન પર ભારતનું કડક વલણ! પાંચ વર્ષ માટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી, જાણો કારણ

ચીન પર ભારતનું કડક વલણ! પાંચ વર્ષ માટે એન્ટી ડમ્પિંગ ડ્યુટી લગાવી, જાણો કારણ

ભારત અને ચીન વચ્ચે ઘણા મુદ્દાઓ પર વિવાદ ચાલી રહ્યો છે. હવે ભારતે ચીન સામે કડક નિર્ણય લીધો છે. ભારતે કેટલાક ચીની સ્ટીલ પર એન્ટી ડમ્પિંગ ડ્યુટી લાદી છે [...]
RSSમાં બળવો?:RSS ના પૂર્વ પ્રચારક હોવાનો દાવો કરનારા આ નેતાઓએ કેમ નવી પાર્ટી બનાવી?

RSSમાં બળવો?:RSS ના પૂર્વ પ્રચારક હોવાનો દાવો કરનારા આ નેતાઓએ કેમ નવી પાર્ટી બનાવી?

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ને ખૂબ જ શિસ્તબદ્ધ સંગઠન માનવામાં આવે છે. એવું કહેવાય છે કે સંઘના સ્વયંસેવકો ક્યારેય સંગઠનની વિચારધારા છોડતા નથી અને એકવ [...]
હવેથી ઉત્તરાખંડના મદરેસાઓમાં સંસ્કૃત ભાષા ફરજિયાત, NCRT અભ્યાસક્રમ લાગુ કરાયો

હવેથી ઉત્તરાખંડના મદરેસાઓમાં સંસ્કૃત ભાષા ફરજિયાત, NCRT અભ્યાસક્રમ લાગુ કરાયો

હવે ઉત્તરાખંડની 117 મદરેસાઓમાં NCRTC અભ્યાસક્રમ લાગુ કરવામાં આવ્યો છે. તમામ મદરેસામાં સંસ્કૃત ભાષા ફરજીયાતપણે ભણાવવામાં આવશે. આ માહિતી ઉત્તરાખંડ વક્ફ [...]
જુનૈદ અને નાસિરને જીવતા ભૂંજી નાંખનારા મોનુ માનેસરની ગુરુગ્રામમાંથી ધરપકડ, રાજસ્થાન પોલીસને સોંપાયો

જુનૈદ અને નાસિરને જીવતા ભૂંજી નાંખનારા મોનુ માનેસરની ગુરુગ્રામમાંથી ધરપકડ, રાજસ્થાન પોલીસને સોંપાયો

હરિયાણા પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે મોનુ માનેસરની ગુડગાંવમાંથી ધરપકડ કરી છે. તેના પર નુહ હિંસામાં પથ્થરમારો કરવા અને ભિવાનીમાં જુનૈદ અને નાસિરન [...]
ચંદ્રયાન પછી સમુદ્રયાન મિશનની તૈયારીઓ પૂરજોશમાં, 6 કિમી ઉંડે જશે ત્રણ મરજીવાઓ

ચંદ્રયાન પછી સમુદ્રયાન મિશનની તૈયારીઓ પૂરજોશમાં, 6 કિમી ઉંડે જશે ત્રણ મરજીવાઓ

ભારતનું મિશન ચંદ્રયાન -૩ સફળ રહયું છે. વિક્રમ રોવરે ચંદ્રની સપાટી પર સફળતાપૂર્વક લેન્ડિંગ કરતા ઇતિહાસ રચાયો હતો. ચંદ્રયાન પછી ભારત હવે સમુદ્રયાન મિશન [...]
જજ સાહેબ, રખડતા કુતરાઓ વિશે કંઈક કરો..! સુપ્રીમ કોર્ટમાં પહોંચી શેરી કૂતરાઓની સળગતી સમસ્યા,લોકોએ વેદના પ્રગટ કરી

જજ સાહેબ, રખડતા કુતરાઓ વિશે કંઈક કરો..! સુપ્રીમ કોર્ટમાં પહોંચી શેરી કૂતરાઓની સળગતી સમસ્યા,લોકોએ વેદના પ્રગટ કરી

દેશમાં રખડતા કૂતરા કરડવાની વધી રહેલી ઘટનાઓ વચ્ચે આજે સુપ્રીમ કોર્ટમાં પણ આ મામલો ઉઠાવવામાં આવ્યો હતો. કોર્ટમાં આ મુદ્દાને લઈને ચર્ચા ત્યારે શરૂ થઈ જ્ [...]
અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટન સમયે બીજું ગોધરાકાંડ સર્જાઈ શકે? ઉદ્વવ ઠાકરેના નિવેદનથી રાજકીય ગરમાટો

અયોધ્યામાં રામમંદિરના ઉદ્ઘાટન સમયે બીજું ગોધરાકાંડ સર્જાઈ શકે? ઉદ્વવ ઠાકરેના નિવેદનથી રાજકીય ગરમાટો

શિવસેના-યુબીટી એ એક વખત ફરીથી ગોધરાકાંડ જેવી ઘટનાની આશંકા વ્યક્ત કરતા ચર્ચા જાગી છે. ઉદ્ધવ ઠાકરેએ અયોધ્યામાં ભવ્ય રામમંદિરનું ઉદ્ઘાટન થાય, તે સમયે એક [...]
1 14 15 16 17 18 49 160 / 481 POSTS