Author: alertnewslive.com

મુંબઇમાંથી એકપણ હીરા ઉદ્યોગ સુરત ગયો નથી: ફડણવીસનો વિધાનસભામાં વિરોધીઓને જવાબ
સુરતનો હીરા બજાર શિવાજી મહારાજના સમયથી છે. સુરતનું ડાયમંડ બુર્સનું કામ 2013માં શરુ થયુ હતું. આ ઇમારતનું હાલમાં જ ઉદઘાટન થયું છે. સુરતમાં હીરાનું નિર્ [...]

ગુજરાતમાં કોરોનાના 13 એક્ટિવ કેસ: એક પણ દર્દી હૉસ્પિટલમાં સારવાર હેઠળ નથી
ગુજરાતમાં ઠંડી શરૂ થતા જ ફરી એક વાર કોરોના વાઈરસના નવા વેરિયન્ટને પગલે લોકોમાં ગભરાટ ફેલાયો છે. પાટનગર ગાંધીનગરમાં જ બે કેસ નોંધાયા બાદ સરકારે આરોગ્ય [...]

નાના બાળકોને શરદી અને ઉધરસ માટે અપાતા આ કફ સિરપ પર ભારતે પ્રતિબંધ મૂક્યો
વિશ્વભરમાં કફ સિરપથી જોડાયેલા ઓછામાં ઓછા 141 બાળકોના મૃત્યુને પગલે, ભારતમાં ડ્રગ રેગ્યુલેટરે ચાર વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં શરદીથી બચવા માટે આપવામાં [...]

કેરળમાં કોરોના વાયરસના 300 નવા કેસ, 3ના મોત; દેશભરમાં 2,669 સક્રિય કેસ
દેશમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યા છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના ડેટા અનુસાર, કેરળમાં 20 ડિસેમ્બરે કોરોના ચેપના 300 નવા સક્રિય કેસ નોં [...]

‘ભારત મુસ્લિમો માટે સ્વર્ગ છે’, પીએમ મોદીએ કોના સવાલના જવાબમાં આવું કહ્યું
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પ્રતિષ્ઠિત અમેરિકન અખબાર ‘ફાઇનાન્સિયલ ટાઇમ્સ’ને એક ઇન્ટરવ્યુ આપ્યો છે. આ ઈન્ટરવ્યુમાં તેમણે ઘણા મુદ્દાઓ પર ખુલીને પોતાના વિ [...]

નવાઝુદ્દીન સિદ્દીકીના પરિવારમાં મિલકતનો વિવાદ, 100 કરોડની સંપત્તિનો મામલો કોર્ટમાં પહોંચ્યો
યુપીના મુઝફ્ફરનગરના ફિલ્મ અભિનેતા નવાઝુદ્દીન સિદ્દીકીના પરિવારમાં કરોડો રૂપિયાની પૈતૃક સંપત્તિને લઈને વિવાદ થયો છે. નાના ભાઈ શમશુદ્દીને સિવિલ જજ સિનિ [...]

લોકસભામાં ઘુસણખોરી કરવા માટે બે પ્લાન બનાવાયા હતા, માસ્ટરમાઇન્ડ લલિતે પોતે પ્લાન A અને Bનો ખુલાસો કર્યો
લોકસભામાં ઘૂસણખોરીના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં પાંચ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસની પૂછપરછ દરમિયાન એક પછી એક રહસ્યો ખુલી રહ્યા છે. ગુરુવારે આ કેસના [...]

સુરતમાં ઈતિહાસ રચાયો, 24 હજાર વિદ્યાર્થીઓએ રચી 15 કિમીની માનવ સાંકળ, મોદી-મોદીના લાગ્યા નારા
સુરતમાં સ્વચ્છતા, સુરક્ષા અને સ્વાસ્થ્ય જાગૃતિ અંગે 15 કિ.મી.ની માનવ સાંકળ રચાઈ હતી. જેમાં 43 શાળા અને 22 કોલેજોના 24 હજારથી વધુ વિદ્યાર્થીઓ જોડાયા હ [...]

રાજસ્થાનના મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્માની શપથવિધિ, 33 વર્ષ બાદ બ્રાહ્મણ સમાજના નેતા બન્યા મુખ્યમંત્રી
રાજસ્થાનમાં મુખ્યમંત્રી તરીકે ભજનલાલ શર્મા અને નાયબ મુખ્યમંત્રી તરીકે દીયા કુમારી અને પ્રેમચંદ બૈરવાએ શપથ ગ્રહણ કર્યા હતાં. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદ [...]

એસ્સારે ગુજરાત સરકાર સાથે કર્યા 55 હજાર કરોડના ત્રણ એમઓયુ પર હસ્તાક્ષર
એસ્સારે વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ ર૦ર૪ પહેલા કુલ રૃા. પપ,૦૦૦ કરોડના રોકાણ માટે ગુજરાત સરકાર સાથે ત્રણ મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડીંગ (એમઓયુ) પર હસ્ [...]
