Category: Music

લોકસભામાં PM મોદીના ભાષણ બાદ ધ્વનિ મતથી અવિશ્વાસ પ્રસ્તાવ નામંજૂર, વિપક્ષે કર્યો વોકઆઉટ
લોકસભામાં વિપક્ષ દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર સતત ત્રણ દિવસની ચર્ચા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરુવારે જવાબ આપ્યો. 2 કલાક 12 મિનિટના [...]

મણિપુર અંગે PM મોદીનો રાહુલ ગાંધીને જવાબ, બોલ્યા, “દેશ મણિપુરની સાથે, ત્યાં શાંતિનો સુરજ નીકળશે”
પીએમ મોદી લોકસભામાં વિરોધ પક્ષો દ્વારા લાવવામાં આવેલા અવિશ્વાસ પ્રસ્તાવ પર જવાબ આપી રહ્યા છે. તેમણે મણિપુરમાં હિંસા અંગે વિપક્ષના આરોપોનો પણ જવાબ આપ્ [...]

મણિપુરમાં વધુ એક ગેંગ રેપની ભયાનકતા: “હું પડી ગઈ, ભાભી પુત્રો સાથે જીવ બચાવીને ભાગી અને નરાધમો મારા પર તૂટી પડ્યા”
મણિપુરમાં મેની શરૂઆતમાં વંશીય અથડામણ દરમિયાન જાતીય હુમલાના અન્ય એક ભયાનક બનાવમાં રાહત શિબિરમાં રહેતી પીડિતાની પોલીસ ફરિયાદ સામે આવી છે. મણિપુરમાં વધુ [...]

અવિશ્વાસની દરખાસ્ત પર મતદાન પહેલા ભાજપને આંચકો, NDA સહયોગીએ આપ્યું વિપક્ષને સમર્થન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકાર નવ વર્ષમાં બીજી વખત અવિશ્વાસ પ્રસ્તાવનો સામનો કરશે. પરંતુ અવિશ્વાસ પ્રસ્તાવ પર મતદાન પહેલા વડાપ્રધાન આજે વિપક્ષના સવા [...]

PMના આગમનથી શું થવાનું છે, શું તેઓ ભગવાન છે: અવિશ્વાસ પ્રસ્તાવ પર મોદીના જવાબ પહેલા ખડગેનું નિવેદન
લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જવાબ પહેલા રાજ્યસભામાં કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ [...]

આરબીઆઈએ 2023-24 માટે જીડીપી વૃદ્ધિનું અનુમાન 6.5 ટકા જાળવી રાખ્યું
ભારતીય રિઝર્વ બેંકે ચાલુ નાણાકીય વર્ષ (2023-24) માટે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (GDP) વૃદ્ધિનું અનુમાન 6.5 ટકા પર જાળવી રાખ્યું છે. જો કે, મધ્યસ્થ બેંક [...]

ફ્લાઈંગ કિસને લઈ કોંગ્રેસનો વળતો જવાબ, રાહુલ ગાંધીએ સંસદમાંથી નીકળતી વખતે કોની તરફ કર્યો હતો ઈશારો?
કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીના ‘ફ્લાઈંગ કિસ’ અંગે લોકસભામાં ભારે હોબાળા વચ્ચે કોંગ્રેસના સૂત્રોએ જણાવ્યું છે કે પાર્ટીના સાંસદ સામાન્ય રીતે શાસક પક્ષની [...]

હરિયાણા હિંસા: 50 પંચાયતોએ મુસ્લિમ વેપારીઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો
હરિયાણાના નૂહ અને આસપાસના વિસ્તારોમાં ફાટી નીકળેલી સાંપ્રદાયિક અથડામણના અઠવાડિયા પછી ત્રણ જિલ્લાઓમાં 50 થી વધુ પંચાયતોએ મુસ્લિમ વેપારીઓના પ્રવેશ પર પ [...]

રાહુલના નિવેદન પર સ્મૃતિ ઈરાનીનો પલટવાર, કહ્યું,”મણિપુર ન તો ખંડિત હતું, ન થશે, ભારત માતાની હત્યાના મામલે કોંગ્રેસીઓએ તાળીઓ પાડી”
લોકસભામાં ચાલી રહેલી અવિશ્વાસ પ્રસ્તાવની ચર્ચા પર રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આકરા પ્રહારો કર્યા. તેમણે કહ્યું કે મણિપુરમાં ભારતની હત્યા કરવામાં આવ [...]

શરદ પવારનો મોટો દાવો: બાબરી મુદ્દે ભાજપ નેતાના આશ્વાસન પર નરસિમ્હા રાવે મૂક્યો હતો વિશ્વાસ, મસ્જિદ ધ્વંશ નહીં કરવાની અપાઈ હતી ખાતરી
રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (NCP)ના પ્રમુખ શરદ પવારે મંગળવારે કહ્યું કે 1992માં જ્યારે રામજન્મભૂમિ આંદોલન વેગ પકડી રહ્યું હતું ત્યારે ભાજપના નેતા વિજ [...]
